
દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા પાછળ તબીબોની આખી ફોજ સામેલ હતી. અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદે ખૂબ જ ચતુરાઇથી આ વ્હાઇટ કોલર જોબ ધરાવતા તબીબોનું બ્રેઇનવોશ...

દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા પાછળ તબીબોની આખી ફોજ સામેલ હતી. અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદે ખૂબ જ ચતુરાઇથી આ વ્હાઇટ કોલર જોબ ધરાવતા તબીબોનું બ્રેઇનવોશ...

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં...

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં...
યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ નવેમ્બરના અંત ભાગમાં કેન્યાની મુલાકાત લેવાના હતા તે પ્રવાસ રદ કરાયો હોવાનું કેન્યા સરકારે જણાવ્યું છે. સાઉથ આફ્રિકામાં G20 બેઠકમાં વાન્સ હાજરી આપવાના હતા, પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પે G20 શિખર પરિષદમાં અમેરિકા...

શુક્રવાર તા. ૧૪ નવેમ્બર ૨૦૨૫ની સવારે પ્રોજેક્ટ 'લાઇફ' અને લાઇફ ગ્લોબલ ઓસ્ટ્રેલિયાના સહયોગથી તક વંચિત અમદાવાદની તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી ૨૫૦...

સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા...

અમદાવાદની નરોડા મહાપ્રભુજી બેઠક ખાતે પુષ્ટિ સંપ્રદાયના ષષ્ઠ પીઠના તેરમા વારસદાર પ.પૂ. ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજનો 59મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના જામનગર વિચરણ દરમિયાન તેમના હસ્તે પ્રેમવતી ઉપાહાર ગૃહની ખાતમૂહુર્ત વિધિ કરાઇ હતી.

યુકેમાં લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન અને યુગાન્ડા ટુરિઝમ બોર્ડના સંયુક્ત ઉપક્રમે હેરિંગ્ટન ગાર્ડન્સની મિલેનિયમ હોટેલમાં શુક્રવાર, 7 નવેમ્બર 2025ના રોજ...