નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરાયા બાદ અમીરોના પલાયનથી ચિંતિત સરકાર હવે બ્રિટનમાં અમીર મૂડીરોકાણકારોને આકર્ષવાના પગલાં પર વિચારણા કરી રહી છે.
નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરાયા બાદ અમીરોના પલાયનથી ચિંતિત સરકાર હવે બ્રિટનમાં અમીર મૂડીરોકાણકારોને આકર્ષવાના પગલાં પર વિચારણા કરી રહી છે.
મહેસાણા અને આણંદ જિલ્લા માટે એક ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે. કડી તાલુકાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન (GPSDP) માટે કરાઈ છે. સમગ્ર ગુજરાતનાં માત્ર બે ગામની આ યોજના માટે પસંદગી...
બળાત્કાર અને સેક્સ્યુઅલ અસૉલ્ટ જેવા અપરાધોમાં દોષી ઠરેલા અપરાધીઓએ પોલીસને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડેટિંગ એપ્સ અંગેની માહિતી આપવી પડશે. જો તેઓ તેમ નહીં કરે તો પાંચ વર્ષ જેલની સજા થઇ શકે છે.

ચરોતરમાં જ નહીં, પરંતુ ગુજરાત અને દેશમાં કોઈ ગામ પોતાનો દિવસ ઊજવતું હોય તેવું એકમાત્ર ગામ ધર્મજ જ હશે. દરવર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીએ 12 જાન્યુઆરીએ છેલ્લાં...

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર...

‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને...

આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું...

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી,...

આમ આદમી પાર્ટી માટે દિલ્હી સહિતની ચૂંટણીઓમાં પ્રચાર કરી ચૂકેલી એજન્સીએ એક સરવે બહાર પાડીને જણાવ્યું છે કે, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે નીતિન નબીનની સર્વાનુમતે વરણીની મંગળવારે વિધિવત્ જાહેરાત થાય એ પૂર્વે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની...