
સુરત જૈનસમાજમાં એક મોટો વિવાદ ગરમાયો છે. એક જૈન મુનિ સાગરચંદ્ર મહારાજ દ્વારા સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો...

સુરત જૈનસમાજમાં એક મોટો વિવાદ ગરમાયો છે. એક જૈન મુનિ સાગરચંદ્ર મહારાજ દ્વારા સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો...

બાળપણની બે ખાસ નિશાનીઓ. છોકરાઓને બ્લૂ કલર વધુ ગમે, છોકરીઓને પિંક. છોકરાઓ રમકડાની ગાડીઓ સાથે રમે, જ્યારે છોકરીઓ બાર્બી ડોલ સાથે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોર્ટ પર એલ.પી.જી. ગેસથી ભરેલું વિશાળ જહાજ જગ વસંત સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ અંદાજે 16,000 મેટ્રિક ટન એલપીજીનો...

એર ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 29 માર્ચથી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરી છે.

શ્રી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીના 82મા જન્મદિને સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન, આયુષ્ય મંત્રજાપ કરાયાં હતાં. ઓનલાઇન મહાપૂજામાં તેઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત...

બીએપીએસ શ્રી સ્વામિનારાયમ નીસડન મંદિર ખાતે 28 માર્ચ શનિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતારની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ...
મોટર ફાઇનાન્સ કરારોમાં ગેરમાર્ગે દોરીને સાંકળી લેવાયેલા લાખો વાહનચાલકોને આ વર્ષે વળતર ચૂકવાય તેવી સંભાવના છે. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરાયેલી યોજના અનુસાર દરેક અસરગ્રસ્ત વાહનચાલકને 829 પાઉન્ડ જેટલું વળતર મળી શકે છે.

કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું...

શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વસમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્ત્વ છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય...

અમેરિકાના સેકન્ડ લેડી ભારતીય મૂળના ઉષા વાન્સે પોતાના પોડકાસ્ટ સ્ટોરી ટાઇમ વિથ સેકન્ડ લેડીનો પ્રારંભ કર્યો છે. બાળકોમાં સાક્ષરતાનો દર વધારવા અને તેમને વાંચન...