બળાત્કાર અને સેક્સ્યુઅલ અસૉલ્ટ જેવા અપરાધોમાં દોષી ઠરેલા અપરાધીઓએ પોલીસને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડેટિંગ એપ્સ અંગેની માહિતી આપવી પડશે. જો તેઓ તેમ નહીં કરે તો પાંચ વર્ષ જેલની સજા થઇ શકે છે.
બળાત્કાર અને સેક્સ્યુઅલ અસૉલ્ટ જેવા અપરાધોમાં દોષી ઠરેલા અપરાધીઓએ પોલીસને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડેટિંગ એપ્સ અંગેની માહિતી આપવી પડશે. જો તેઓ તેમ નહીં કરે તો પાંચ વર્ષ જેલની સજા થઇ શકે છે.

ચરોતરમાં જ નહીં, પરંતુ ગુજરાત અને દેશમાં કોઈ ગામ પોતાનો દિવસ ઊજવતું હોય તેવું એકમાત્ર ગામ ધર્મજ જ હશે. દરવર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીએ 12 જાન્યુઆરીએ છેલ્લાં...

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર...

‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને...

આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું...

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી,...

આમ આદમી પાર્ટી માટે દિલ્હી સહિતની ચૂંટણીઓમાં પ્રચાર કરી ચૂકેલી એજન્સીએ એક સરવે બહાર પાડીને જણાવ્યું છે કે, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે નીતિન નબીનની સર્વાનુમતે વરણીની મંગળવારે વિધિવત્ જાહેરાત થાય એ પૂર્વે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની...

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF)માં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ...

ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર ગાંધીનગરના અક્ષરધામ આતંકવાદી હુમલાના કેસમાં સ્પેશિયલ પોટા કોર્ટે 17 જાન્યુઆરીએ 3 આરોપી અજમેરી અબ્દુલ રશીદ સુલેમાન,...