
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી....

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી....
મેટરનિટી કેરમાં વંશીય ભેદભાવ અને અસમાનતા દૂર કરવાની દિશામાં આગળ વધતાં નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટીઓના મિડવાઇફરી અભ્યાસક્રમોમાં હવે એન્ટી-રેસિઝમ તાલીમ અપાશે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરી વિરોધી અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં અધિકારીઓએ આશરે રૂપિયા 37.7 કરોડની કિંમતનું સોનું જપ્ત...
બીબીસીના જાણીતા બ્રોડકાસ્ટર અને પત્રકાર અમોલ રાજને બ્રિટનની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સંકેત આપ્યો છે કે તેઓ પોતાના પરિવાર સાથે ભારત સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે.

કેનેડાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામની અખંડિતતા સામે ગંભીર સવાલો ઊભા થયાં છે. કેનેડાના ઓડિટર જનરલ કરેન હોગન દ્વારા...
પોતાના સહયોગીઓની વાત સમજી શક્તી નથી તેવી કબૂલાત કરનાર ભારતીય મૂળની સાઇ કિર્થના શ્રીપેરામ્બુદુરુની સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટના હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
બ્રિટનમાં કોઈ મહિલાને આન્ટી કહીને સંબોધવું મુશ્કેલી ઉભી કરી શકે છે. બ્રિટનનાં વર્કપ્લેસ પર આ ટિપ્પણીને ઉંમર અને જાતિ આધારિત સતામણી ગણવામાં આવી છે.

કેનેડાના ઓન્ટારિયોમાં બેલેવિલે ખાતે આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પાંચમી એપ્રિલે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રસાદ પ્રવેશ સમારોહ રંગેચંગે...

ગુરૂવાર ૯ એપ્રિલના રોજ ભારત સહિત દુનિયાભરના દેશોમાં હજારો જૈન-જૈનેતરોએ સામૂહિક નવકાર મહાંત્રનું રટણ કરી વિશ્વમાં શાંતિ, સંપ અને મૈત્રીનો સંદેશ દ્વારા આધ્યાત્મિક...

નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને...