
યુએસએમાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર...

યુએસએમાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર...

હિન્દુ ફોરમ ઓફ યુરોપના રાગસુધા વિન્જામુરીએ રોમના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે મુલાકાત દરમિયાન પોપ લીઓનું અભિવાન કર્યું હતું. યુકે અને યુરોપના ધાર્મિક પ્રતિનિધિઓ...

પાટનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય...

દરેક વ્યક્તિના જીવનનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે કે સુખી થવું. સુખની પ્રાપ્તિ માટે એ તનતોડ મહેનત કરે છે. પૈસા, સ્ટેટસ અને સત્તા મેળવવા પાછળ જિંદગીના અમૂલ્ય...

સમગ્ર અમેરિકા આઝાદીના 250 વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણીય સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે સંબંધિત 23 લોકોને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)ની કલમ 35 હેઠળ આતંકી જાહેર કર્યા છે. આ આતંકી તત્ત્વો જૈશ-એ-મોહંમદ, લશ્કર-એ-તોઇબા, જમાત-ઉદ-દાવા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જોડાયેલા છે.
ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતના વિસ્તારો પચાવી પાડ્યા છે અને તેના પર સૈન્ય માળખું વિકસાવી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ચીનની 4 પાવર ઇક્વિપમેન્ટ કંપનીને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવા મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં...
ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે સિંધુ જળસંધિને ખતમ કરી દીધી છે. પાકિસ્તાન તરફથી આ મુદ્દે સતત ભારતને ધમકી મળી રહી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ફારુકાબાદમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પડાતાં ભારતમાં શીખ સમુદાયમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. જમ્મુમાં ભાજપ લઘુમતી મોરચાના સભ્યોએ ઘટનાના વિરોધમાં દેખાવો કરતાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર...

લંડનઃ ઈસ્ટ આફ્રિકન એશિયન્સ (EAA) દ્વારા કોમ્યુનિટી અગ્રણીઓ અને બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવવા સોમવાર, 13 જુલાઈ 2026ના રોજ ત્રીજો મોટો ઈવેન્ટ સ્કાયલાઈન,...