Search Results

Search Gujarat Samachar

ભારતીય એરપોર્ટ પરથી વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે ફિઝિકલ બોર્ડિંગ પાસ સાથે રાખવાની કે તેના પર સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં.

મેકમોલન કેન્સર સપોર્ટ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા પુરુષોની સંખ્યામાં છેલ્લા 6 વર્ષમાં 1 લાખથી વધુનો ઉમેરો થયો છે. હાલ દેશમાં પ્રોસ્ટેટ કેન્સરના 6 લાખ દર્દી છે. દેશમાં પ્રતિ વર્ષ 68,000થી વધુ પુરુષોમાં પ્રોસ્ટેટ...

એક્શન ઓન આર્મ્ડ વાયોલન્સના તાજેતરના વિશ્લેષણ મુજબ, 2019થી 2023 દરમિયાન લંડનમાં નોંધાયેલા કુલ હત્યાના પીડિતોમાં લઘુમતી વંશીય બ્રિટિશ નાગરિકોનો હિસ્સો 61.7 ટકા હતો પરંતુ વણઉકેલાયેલી હત્યાઓના કિસ્સામાં આ પ્રમાણ આશ્ચર્યજનક રીતે 92.9 ટકા પર પહોંચી...

તાજેતરના યુગવ સર્વેક્ષણ અનુસાર, પાટનગરના 56 ટકા લોકો ઈચ્છે છે કે લંડનના મેયર સાદિક ખાન પોતાનું પદ છોડે અને મે 2028માં યોજાનારી આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીના અન્ય કોઈ ઉમેદવારને તક આપે.

મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં...

 ચોમાસાના 85 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 35.79 ઇંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધી સરેરાશ 21.52 ઇંચ વરસાદ થવો જોઈએ. તેની સામે સિઝનનો સરેરાશ 26.89 (75%) વરસાદ થયો છે. એટલે કે જરૂરિયાત કરતાં 5.37 ઇંચ વધુ વરસાદ મળી ચૂક્યો છે. જો કે વરસાદનું આ સારું...

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર મોટાપાયે દારૂ પકડાવાનો કે લઠ્ઠાકાંડ સર્જાવાનો સિલસિલો યથાવત રહે છે. વર્ષ 2009માં અમદાવાદમાં સર્જાયેલા મહા લઠ્ઠાકાંડમાં 123થી વધુના મોત થયા હતા તેના દોઢ દાયકા કરતાથી પણ વધુ સમય છતાં સરકારી તંત્ર દારૂબંધીનો...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસ અંતર્ગત બુધવારે વોશિંગ્ટન ડી.સી. પહોંચ્યા હતા. જ્યાં તેમણે વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે બેઠક યોજી હતી. બ્રાયન્ટે રાજ્યના વિશાળ MSME પુલને સેન્સીટાઈઝ કરી નિકાસ તકો...

વિધાનસભા ચૂંટણી 2027ને આડે હજુ સમય છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને આક્રમક અને યુવામય બનાવવા કમર કસી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠન માળખાને દિલ્હી દરબારમાં આખરી ઓપ આપી દેવાયો છે. પ્રદેશ માળખામાં નિષ્ક્રિય જૂના ચહેરાને ઘરભેગા કરવાનું...

સંસદીય સંયુક્ત સમિતિ (JPC) હાલ વન નેશન-વન ઇલેક્શન અંગે વિચાર કરી રહી છે, જેના ભાગરૂપે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. આ દરમિયાન સમાચાર છે કે એનડીએ જે દેશનાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહુમતી ધરાવે...