મહાઠગ સુકેશ ચંદ્રશેખરને દિલ્હી તીસહજારી કોર્ટે વિવિધ કલમો હેઠળ 8 વર્ષની કેદની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટના જજ બનીને ડરાવવા ધમકાવવા બદલ કોર્ટે સજા આપી હતી. 2017માં સુકેશ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં હતો ત્યારે પોલીસકર્મીના ફોનથી જજ પૂનમ ચૌધરીને...
મહાઠગ સુકેશ ચંદ્રશેખરને દિલ્હી તીસહજારી કોર્ટે વિવિધ કલમો હેઠળ 8 વર્ષની કેદની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટના જજ બનીને ડરાવવા ધમકાવવા બદલ કોર્ટે સજા આપી હતી. 2017માં સુકેશ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં હતો ત્યારે પોલીસકર્મીના ફોનથી જજ પૂનમ ચૌધરીને...
અંબાજી મંદિરને સોનાનું બનાવવા ભક્તો દ્વારા સોનાની ભેટ અપાય છે, જેના લીધે અંબાજી મંદિર અડધું સોનાનું થઈ ગયું છે. અંબાજી મંદિરમાં સોનાની ભેટનો અનેરો મહિમા છે, ત્યારે શુક્રવારે અમદાવાદના ભક્તે મંદિરમાં સોનું ધરાવ્યું હતું. અમદાવાદ રહેતા અને વર્ષોથી...

શ્રાવણ વદ બારસ, ૮ સપ્ટેમ્બરથી શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો શુભારંભ થશે. ૧૫ સપ્ટેમ્બર, ભાદરવા સુદ ચોથે સંવત્સરી પર્વ - પર્યુષણનો છેલ્લો દિવસ. આઠ દિવસના...

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો શુભારંભ થયો છે. પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે યોજાયેલા ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ કલ્ચરના અવસરે બીએપીએસ...

સિંધુ જળ સંધિ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશનનાં તાજેતરનાં નિર્ણયને ભારત સરકારે ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન આંતરરાષ્ટ્રીય વિવાદો માટે...

આણંદ ઓવરસીસ બ્રધરહુડ (AOB) યુ.કે. દ્વારા તા.૨૩ ઓગષ્ટ, રવિવારના રોજ વાર્ષિક આનંદ મિલન સમારંભનું આયોજન કરવામામ આવ્યું હતું જેમાં મૂળ આણંદના ભાઇ બહેનો તથા...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ ડો. મોહન ભાગવતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધતા કહ્યું હતું, વિવિધતામાં એકતા ભારતના ડીએનએમાં છે. તેને સ્વીકારવા...

અમેરિકાના જ્યોર્જિયામાં આવેલો કમ્બરલેન્ડ આઇલેન્ડ આજે એક પ્રખ્યાત પ્રાકૃતિક વારસો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે આ મહામૂલા કુદરતી...