
જિલ્લામાં માત્ર ૨૮૦૦ની વસ્તી ધરાવતાં ડેમોલ ગામમાં એનઆરઆઇના સહયોગથી થયેલા વિકાસથી મોડેલ ગામ બની રહ્યું છે. ગામના ૫૦ ટકા પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે....

જિલ્લામાં માત્ર ૨૮૦૦ની વસ્તી ધરાવતાં ડેમોલ ગામમાં એનઆરઆઇના સહયોગથી થયેલા વિકાસથી મોડેલ ગામ બની રહ્યું છે. ગામના ૫૦ ટકા પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે....
શહેરની જીએનએફસી સંકુલની ટાઉનશીપ દેશની સૌપ્રથમ ‘કેશલેસ’ ટાઉનશીપ બની છે. એટલું જ નહીં, ભારત સરકારના નિતિ આયોગે પણ તેને કેશલેસ ‘રોલ મોડેલ ટાઉનશીપ’ જાહેર કરતાં ગુજરાત અને દેશમાં આ ટાઉનશીપનું ગૌરવ વધ્યું છે.

ટીવી અભિનેત્રી શ્રુતિ ઉલ્ફત સામે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. કોબ્રા પ્રજાતિના સાપ સાથેના વીડિયોને કારણે વનવિભાગે એની ધરપકડ કરી છે. વાઇલ્ડ લાઇફ એક્ટનું ઉલ્લંઘન...

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેઓ હંમેશા સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા ઈચ્છતા હતા અને જ્યારે ફિલ્મનિર્માતાએ તેમને ફિલ્મ ‘બ્લેક’માં રોલ ઓફર કર્યો...

બીજા પત્રમાં- સુભાષે એમિલી શેન્કલને લખ્યુંઃ‘પટેલ (વિઠ્ઠલભાઈ)ના પત્રો વળી પાછા મારે વાંચવા છે. ક્યાં રાખ્યા હતા, જાણે છે?’અહીં (બેડગેસ્ટિનમાં) મેં સિરિયન...

ભારતમાં આજકાલ ઈતિહાસ પુનર્લેખનનો યુગ ચાલી રહ્યો છે. બ્રિટિશ શાસનમાં લખાતો-ભણાવાતો ઈતિહાસ ખોટ્ટાડો હતો અથવા તો મુસ્લિમશાસકો ભણી દ્વેષપ્રેરિત હતો એવું જણાવીને...
"માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોણ ચૂકવી શક્યું છે? જો માતાના ઋણનો હિસાબ માંડવામાં આવે અને જગતની બધી માતાઅોના ઋણને ચૂકવવાનો ખુદ ભગવાન પણ પ્રયાસ કરે તો ભગવાનને પણ દેવાળુ કાઢવું પડે" એમ વિખ્યાત સાહિત્યકાર શ્રી ઉમાશંકરભાઇ જોશીએ કહ્યું હતું.
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા.૨૪-૨-૧૭ સવારે ૯ થી રાત્રે ૮ દરમિયાન મહારુદ્રાભિષેક, સવારે ૯થી રાત્રે ૮ અન્કૂટ દર્શન, બપોરે ૧૧.૪૫ અન્નકૂટ આરતી અને સાંજે ૭ વાગે સંધ્યા આરતી થશે. સંપર્ક....

ભારતીય તબલાવાદક સંદીપ દાસને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને ચીની-અમેરિકી ગૃપ સિલ્ક રોડ એસેમ્બલના મ્યુઝિક આલબમ ‘સિંગ મી હોમ’ માટે બેસ્ટ ગ્લોબલ...

જી હા, માનવ હંમેશા પોતાની માનવતા, દયાળુ અને પરોપકારી સ્વભાવને કારણે જીત્યો છે. પ્રસ્તુત તસવીર ન્યુ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડ ફેરવેલ સ્ટ્રીપના દિરયા કિનારાની...