
સરદાર પટેલને વિલયના ત્રણ મહિના પછી હરિસિંહે વિલય રદ કરવા લખ્યું!

સરદાર પટેલને વિલયના ત્રણ મહિના પછી હરિસિંહે વિલય રદ કરવા લખ્યું!

ભારતની આઝાદી સમયે હિંદુ અને મુસ્લિમોની વચ્ચે ફાટી નીકળેલા રમખાણો પાછળ અંગ્રેજો પણ એટલા જ જવાબદાર હતા જેટલા આ દેશના કટ્ટરવાદીઓ. જોકે આ અંગ્રેજોમાં એક અંગ્રેજ...

ટ્રેડિશનલ પેચવર્ક, જરદોશી વર્કનો જો વસ્ત્રો પર યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જૂના પારંપરિક વર્કથી નવા ટ્રેન્ડી ફેશનેબલ અને યુનિક વસ્ત્રો બનાવી શકાય. રાજસ્થાની...

જૈન ધર્મ અને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી ઘટના બની છે જે જેમાં જોડિયા બાળમુનિઓએ માત્ર અઢી કલાકમાં જૈન ધર્મના અઘરા કહી શકાય તેવા પાક્ષિક સૂત્રના ૩૫૦ ગ્રંથોને...

થ્રીડી ઝીબ્રા ક્રોસિંગના પેઈન્ટિંગથી રોડ સેફ્ટી અવેરનેસ ફેલાવતા અમદાવાદના માતા-પુત્રી શકુંતલા પંડ્યા અને સૌમ્યા ઠક્કર પંડ્યાનો થ્રી-ડી ઝીબ્રા ક્રોસિંગ...

૧૯૪૨ની ૮મી ઓગસ્ટે ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટે 'ભારત છોડો આંદોલન' શરૂ થયું હતું. એ આંદોલનના સાક્ષી ચિત્રો સાડા સાત દાયકા પછી પણ ચરોતર...

ગુજરાતનાં બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને દિનેશ એમ. એન.ને આરોપમાંથી પહેલી...

બ્રિટનમાં વસતા ગુજરાતીઓની યુકેમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકા તેમજ વતનમાં આર્થિક યોગદાન વિષયે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એનઆરજી સેન્ટર...

અમેરિકામાં તાજેતરમાં દર અઠવાડિયે ૧૫૦ મિનિટની મધ્યમ સ્તરની કસરતની ગાઈડલાઈન જારી કરાઈ છે. અમેરિકન મેડિકલ એસોસિયેશનના મેગેઝિનમાં ઈન્ટર્નલ મેડિસિનમાં પ્રકાશિત...

જૈફ વયે જીવન કેવી રીતે માણવું એ જાણવું હોય તો આવો મારી સાથે હેઝના નવનાત ભવનમાં!ગુરૂવાર તા.૨૭ જુલાઇ ૨૦૧૭ની સવાર નવનાત વડિલ મંડળ માટે ખુશીઓનો ખજાનો લઇ ઉગી...