
જાણીતા કથાકાર પૂ. મોરારી બાપૂ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેમની 'રામ કથા લંડન ૨૦૧૭' શનિવાર ૧૨ ઓગસ્ટથી વેમ્બલીમાં શરૂ થઈ રહી છે. તેઓ રવિવારને ૨૦ ઓગસ્ટ...

જાણીતા કથાકાર પૂ. મોરારી બાપૂ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેમની 'રામ કથા લંડન ૨૦૧૭' શનિવાર ૧૨ ઓગસ્ટથી વેમ્બલીમાં શરૂ થઈ રહી છે. તેઓ રવિવારને ૨૦ ઓગસ્ટ...

પોરબંદર કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ ગુજરાતની જળસીમામાંથી હેનરી નામની શીપમાંથી ૧૪૫૬ કિલો હેરોઇનનો જથ્થો કબજે કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. ૪૫૦૦ કરોડ...

વેન્કૈયા નાયડુની ઓળખ હંમેશાં એક આંદોલનકારી નેતા તરીકે રહી છે. તેઓ ૧૯૭૨માં ‘જય આંધ્ર આંદોલન’ દરમિયાન પહેલી વાર સમાચારોમાં છવાયા હતા. આ દરમિયાન તેમણે નેલ્લોર...
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય અને સમાજના સ્વાધ્યાયને સમર્પિત સંશોધન સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડાસ્પોરા સ્ટડીઝ’ દ્વારા વિદેશમાં રહીને ગુજરાતી સાહિત્યમાં સર્જન કરનારા લેખકોને પ્રત્યેક વર્ષે જાહેર થતો ‘ડાયસ્પોરા રાઇટિંગ ઍવોર્ડ’ ૨૦૧૫નો...

વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૧૮મા વંશજ પૂ. વ્રજરાજકુમારજીની ખાસ ઉપસ્થિતિમાં શુક્રવાર તા.૪-૮-૧૭ના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરોમાં પવિત્રા બારસની ઉત્સાહપૂર્વક...

૧૦મી જુલાઈએ જમ્મુ- કાશ્મીરના અનંતનાગ જિલ્લાાં બોટેન્ગો નજકીના ખાનબાનમાં ગુજરાતનાં અમરનાથયાત્રીઓની બસ પરનો હુમલો લશ્કરે તોયબાનું કાવતરું હતું. જમ્મુ કાશ્મીર...

સિક્કિમમાં આવેલા ડોકલામ મુદ્દે ભારત દ્વારા દાવો કરાયો છે કે આ વિસ્તારમાં ચીનીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ હિસ્સો ભારતનો છે જ્યારે ચીનનો દાવો છે કે કથિત વિસ્તાર...

સાઉથ ઇસ્ટ લંડનમાં આવેલા વુલીચમાં કચ્છીઓ દ્વારા નવનિર્મિત કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં નવ દિવસીય ઘનશ્યામ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરાયું...

મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૨૫ કિલોમીટર દૂર શશાઈ નગર જેને ગુજરાતીઓ ચંચાઈના નામે ઓળખે છે. અહીં સો જેટલા ગુજરાતી પરિવારમાં વિશિષ્ટ પરિવાર તે ખીમજી પીતાંબરનો....

સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમા ગુપ્ત મતદાનમાં માત્ર ૨૧ મતથી નો-કોન્ફિડન્સ પ્રસ્તાવને ફગાવી શક્યા છે. ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપોની મધ્યે સાઉથ...