
સોમનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે વરસતા વરસાદમાં પણ ૧ લાખ ભાવકોએ દર્શનનો લાભ લીધો હતો. દાદાની પાલખીયાત્રા રથારોહણ શૃંગાર દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો....

સોમનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે વરસતા વરસાદમાં પણ ૧ લાખ ભાવકોએ દર્શનનો લાભ લીધો હતો. દાદાની પાલખીયાત્રા રથારોહણ શૃંગાર દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો....

જામનગર નેશનલ પાર્ક હદમાં આવતા કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને દેશના અનોખા મેન્ગ્રોવ્સ જંગલોમાં સ્થાન મળ્યું છે. મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાએ...

દીવ, દમણ અને ગોવાના નાગરિકોના દસ્તાવેજોની મદદથી ભારતીય પાસપોર્ટ કઢાવી આપી વિદેશ વાંચ્છુઓને યુરોપ મોકલી આપતી ગેંગમાં યુકે સિટીઝન સામેલ હોવાનો ખુલાસો થયો...

ઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલા પાક નુક્સાન અને જમીન ધોવાણના સર્વેમાં ૫ પૈકી ૪ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તેમજ બનાસકાંઠાના બે ગામમાં સર્વેની...
ભરૂચ તાલુકના દહેગામમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો યુરોપ અને આફ્રિકના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે. દર બે કે ત્રણ વર્ષે તેઓ વતનમાં પરિવારને મળવા માટે આવતાં હોય છે. એનઆઈઆરની વસતી ધરાવતાં ગામમાં પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે....

રાજ્યમાં સ્વાઇન ફ્લુની બીમારી વકરી રહી છે. સ્વાઇન ફ્લુ સામે સરકાર અને આરોગ્ય વિભાગ પણ લાચાર બની રહ્યું છે. માત્ર અમદાવાદમાં સ્વાઇન ફ્લુથી અત્યાર સુધીમાં...

તંબૂરો નારદ મુનિથી માંડીને મીરાંબાઈ અને નરસિંહ મહેતા સાથે જોડાયેલું વાદ્ય છે. સદીઓથી પ્રચલિત એવા તંબૂરા સાથે વડોદરાનું નામ અનોખી રીતે જોડાયું છે. વડોદરાના...
• રાયપુરમાં પણ ઓક્સિજન ન મળતાં ત્રણ બાળકનાં મોત: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ૭૦ જેટલા બાળકોને એક્સિજન ન મળતા મોતને ભેટયાની ઘટના તાજી છે ત્યાં વધુ એક ભાજપ શાસિત રાજ્ય છત્તીસગઢના રાયપુરમાં આવેલી આંબેડકર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતાં ૨૦મીએ ત્રણ...

પ્રવાસ દરમિયાન તમારી ત્વચાને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ માટે તમારી મેકઅપ કિટમાં યોગ્ય મેકઅપનો સામાન રાખો. જેથી સફર દરમિયાન પણ મતારી ખૂબસૂરતી જળવાઈ...
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના બે ધારાસભ્યોના મત રદ થયાના પગલે હારી ગયેલા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે હાઇ કોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી છે. જેમાં ચૂંટણી પંચને મત રદ કરવા કે સ્વીકારવાની કોઈ જ સત્તા ન હોવાની રજૂઆત કરાઈ...