ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએની નવી ગાઇડલાઇન્સ મુજબ પહેલી ઓગસ્ટથી ફ્લાઇટ રદ થાય કે બે કલાકથી વધુ મોડી પડે તો એરલાઇને પેસેન્જરને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું તથા પેસેન્જરને બોર્ડિંગનો ઈનકાર કરવા બદલ ૨૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે. અત્યાર સુધી એરલાઇન્સ...
ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએની નવી ગાઇડલાઇન્સ મુજબ પહેલી ઓગસ્ટથી ફ્લાઇટ રદ થાય કે બે કલાકથી વધુ મોડી પડે તો એરલાઇને પેસેન્જરને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું તથા પેસેન્જરને બોર્ડિંગનો ઈનકાર કરવા બદલ ૨૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે. અત્યાર સુધી એરલાઇન્સ...
નાઇજિરિયાના બેન્યુએ રાજ્યમાં ગત મહિને જેમનું અપહરણ કરાયું હતું એ બે અપહૃત ભારતીયોને મુક્ત કરી દેવાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું, ‘નાઈજિરિયાના બેન્યુએ રાજ્યમાં માકુર્ડીની નજીક બોરો નામના સ્થળેથી ૨૯ જૂને એમ શ્રીનિવાસ...

હમણાંથી ગુજરાતમાં રાજકીય પરિભ્રમણ નજરે ચડવા લાગ્યાં છે. શ્રીમતી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી તો લગભગ રોજેરોજ આખા ગુજરાતમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ગુજરાત...
પંજાબમાં થનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે. 'આપ' તેમને પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવી શકે છે. સિદ્ધુનાં પત્ની...

ભારતીય સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષોનો સાથ લેવા વડા પ્રધાનની વિવશતા

મહારાજા સયાજીરાવ ગાયકવાડ સમયમાં બનાવવામાં આવેલો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ આગામી વર્ષોમાં હોટેલમાં ફેરવાઈ જશે તેવી ખબરો છે. પેલેસમાં હોટલ શરૂ કરવા ચાર મોટી...

ગુજરાત દેશના કુલ મીઠાના ઉત્પાદનનું ૭૦ ટકા મીઠું પકવે છે અને અંદાજે એક લાખ અગરિયાઓ રણમાં મીઠું પકવે છે. ત્યારે દક્ષિણ કોરિયાના નેશનલ ફોક મ્યુઝિયમ દ્વારા...

ભારતના રાજ્ય વિદેશ પ્રધાન વી. કે. સિંહલડાકુ હવાઈ જહાજમાં ૧૫મી જુલાઈએ સાઉથ સુદાનની રાજધાની જૂઆ ખાતે પહોંચી ગયા હતા. જ્યાંથી ૧૫૬ ભારતીયોને સંકટ મોચન ઓપરેશનના...

ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે રહેતા ચમાર દલિત વસરામ બાલુભાઇ સરવૈયા, રમેશ બાલુભાઇ, બાલુભાઇ હીરાભાઇ, અશોક બીજલભાઇ, બેચરભાઇ ઉગાભાઇ તેમજ કુંવરબેન બાલુભાઇ...

વિશ્વમંચ પરથી કચ્છનો છટાથી ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આફ્રિકાની પાંચ દિવસીય મુલાકતમાં કેન્યા દેશની યાત્રાના અંતિમ તબક્કે કચ્છી આગેવાનોને...