
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન માટે મુશ્કેલીઓ વધી રહી છે. નેતાપદની ચૂંટણી માટે અંદાજે ૬૪૦,૦૦૦ મતદાર અને સમર્થકોને મતપત્રો મોકલી અપાયા છે ત્યારે લંડનના...

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન માટે મુશ્કેલીઓ વધી રહી છે. નેતાપદની ચૂંટણી માટે અંદાજે ૬૪૦,૦૦૦ મતદાર અને સમર્થકોને મતપત્રો મોકલી અપાયા છે ત્યારે લંડનના...

આનંદ રાય-ક્રિશિકા લુલ્લા નિર્મિત તથા મુદસ્સર અઝીઝ નિર્દેશિત ‘હેપ્પી ભાગ જાયેગી’માં હિન્દી ફિલ્મમાં હોય તે બધો મસાલો છે.
કોમ્યુનિટીએ ઉમદા ફરજ બજાવી તા.૧૬-૭-૧૬નું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ મળ્યું. દરેક સમાચાર વિગતવાર વાંચીને અત્યંત આનંદ-સંતોષ થયો. પહેલા પાને જ આપણા યુકેના નવા વડાપ્રધાન થેરેસા મેના ફોટા સાથેના સમાચાર વાંચ્યા. પાન-૧-૨-૩ ઉપર ખૂબ વિગતવાર માહિતી...

ઉના અને થાનગઢના નામે દલિતોનું રાજકારણ પેદા થયું તેની પાછળ ખતરનાક ઇરાદાઓ છે. તે નજર અંદાજ કરવા જેવા નથી. અહીં એક ‘નવસર્જન’ નામે સંસ્થા વર્ષોથી ચાલે છે....
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૨૮-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે....
એલિસબ્રિજમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી ગુરુદાસ કામતના હસ્તે ૨૦મી ઓગસ્ટે કરાયું હતું. આ પ્રસંગે તેઓએ કહ્યું કે એવા લોકો બલિદાનની વાતો કરે છે કે જેમના ઇતિહાસમાં...

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ૨૪મા ગવર્નર પદે વરાયેલા ડો. ઊર્જિત પટેલનો જન્મ આમ તો કેન્યામાં થયેલો છે, પરંતુ તેઓ મૂળ ગુજરાતી છે અને ખેડા જિલ્લાના મહુધા ગામના...

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગર્વનર રઘુરામ રાજનના અનુગામી તરીકે નીમાયેલા ડો. ઊર્જિત પટેલ ૨૪મા ગર્વનર તરીકે કાર્યભાર સંભાળશે. આ પહેલા ૧૪મા ગર્વનર તરીકે ચરોતરના...

સુભાષને આ ક્ષણે રવીન્દ્રનાથની પંક્તિનું સ્મરણ થઈ આવ્યુંઃતારાં સ્વજનતને જાય જો મૂકીએકલો જાને... રે!

ભવ્ય સમાપન સમારંભ સાથે રવિવારે ૧૭ દિવસ ચાલેલા રિયો ઓલિમ્પિક્સનો અંત આવ્યો. બ્રિટને આ ઓલિમ્પિકમાં છેલ્લા કેટલાક દસકાઓનો શ્રેષ્ઠતમ દેખાવ કરતાં ૨૭ ગોલ્ડ,...