બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની...