ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

ચ્યૂઇંગમ ચાવનારા પેટમાં માઈક્રોપ્લાસ્ટિક પધરાવે છે!

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...

એક અભ્યાસમાં કહેવાયું છે કે, બાળકો માતા કરતાં પિતા સાથે વધુ સુખદ પળો માણે છે. જેના કારણ સ્વરૂપે જણાવાયું હતું કે માતા બાળકોને તેમના કામ વિશે વધુ ટકોર કરતી...

હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશર બંને સ્થિત તમારા સામાન્ય જીવનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જોકે કેટલીક બાબતો એવી છે કે જેનાથી બ્લડપ્રેશરને સરળતાથી...

તાજેતરમાં અમેરિકાના રિસર્ચરોએ નોંધ્યું છે કે આલ્કોહોલને કારણે મોંમાં ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યા માત્ર દારૂ પીવાથી જ થાય છે એવું નથી, પરંતુ મોં સાફ કરવા...

હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે.

આ શિયાળામાં બાળકોને રસીકરણનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે બાળકોને ફ્લુ સામે રક્ષણ મળે તે હેતુથી પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓને પબ્લિક...

કુદરતી ગર્ભાધાનથી જન્મેલા બાળકોની સરખામણીએ પરંપરાગત IVF સારવારથી અલગ ઈન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI) ટેક્નિક દ્વારા જન્મેલા યુવાન પુરુષો...

ઈબુપ્રોફેન સહિતની પેઈનકિલર્સ લાંબો સમય લેવામાં આવે તો હાર્ટને રોગના જોખમમાં ૨૦ ટકાનો વધારો થતો હોવાનું BMJ Open જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે....

ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી...

વિશ્વમાં ૯૦ ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે અને તેના પરિણામે વર્ષે ૬૦ લાખ લોકો મોતનો શિકાર બને છે. શહેરો અને ગામડાંમાં પણ પ્રદુષણથી થતાં આ મોતમાં...

જો સ્થૂળતાની સમસ્યા દૂર નહિ કરાય તો આગામી ૨૦ વર્ષમાં વધુ ૬૭૦,૦૦૦ લોકો કેન્સરનો ભોગ બનશે અને હેલ્થ સર્વિસને આશરે ૨.૫ બિલિયન પાઉન્ડનો ખર્ચનો બોજો ઉઠાવવો...



to the free, weekly Gujarat Samachar email newsletter