ઠંડીના દિવસોમાં સ્વાસ્થ્ય સુધારશે આ ફ્રૂટ્સ

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ...

હેલ્થ ટિપ્સઃ મગની દાળ એટલે ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો કાળ

આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...

લંડનઃ આરોગ્ય અંગે ભયના કારણે બ્રિટિશરો માંસાહારથી દૂર જઈ રહ્યા છે. વજન ઘટાડવા ઈચ્છુક અને પ્રોસેસ્ડ ફૂડ અંગે ચેતવણીઓ માનીને લાખો બ્રિટિશરોએ તેમના આહારમાં...

લંડનઃ હાઈ સ્ટ્રીટ કાફેઝના ગરમ પીણાં, હોટ ચોકોલેટ્સ અને ફ્લેવર્ડ કોફીમાં ભારે જોખમી પ્રમાણમાં ખાંડ અને કેલોરીઝ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. સ્ટારબક્સના...

લંડનઃ સ્માર્ટફોન્સની ગુલામીમાં લોકો ફસાઈ રહ્યાં છે ત્યારે ફર્ટિલિટી નિષ્ણાતે પુરુષોને તેમના જેકેટ્સના પોકેટ્સમાં ફોન રાખવા સામે ચેતવણી આપી છે. ટ્રાઉઝરના...

બ્લડશુગર નિયંત્રણમાં ન હોય અને આ માટે નિયમિત દવા કે ઇન્સ્યુલિન લેવા પડતા હોય તો વિકટ સંજોગોમાં પરિસ્થિતિ વધુ ન વકરે એ માટે આ ૧૦ બાબતની કાળજી અચૂક રાખો

લંડનઃ NHS ની ‘નેવર ઈવેન્ટ્સ’ એટલે કે કદી ન થનારી ભૂલો-ઘટનાઓની યાદી છતાં ૧,૧૦૦ ઘટનામાં એક વ્યક્તિના વૃષણ (ટેસ્ટિકલ) પર પાણીની સામાન્ય ફોલ્લી કાઢવાના બદલે...

વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો, પણ શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? શ્રેણીના પહેલા ભાગમાં આપણે મગજ, ફેફસાં,...

કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તંદુરસ્ત લાઈસ્ટાઈલ્સ અને વધુ સારા શિક્ષણના પરિણામે ૨૦ વર્ષમાં જીવનને વેરાન બનાવતા અલ્ઝાઈમર્સ જેવા મગજના રોગનું પ્રમાણ ૨૨ ટકા ઘટી ગયું છે. જોકે, કુલ સંખ્યામાં ઘટાડો થયો નથી કારણકે ભૂતકાળની સરખામણીએ દેશમાં...

તમારું શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? વાળ સફેદ થવા લાગે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે એ? વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા...

લંડનઃ દિવસભર તમે કેટલો સમય બેસવામાં ગાળો છો તેના આધારે ડાયાબીટીસ થવાનું જોખમ કેટલું રહેશે તે કહી શકાય છે. તાજેતરના એક ડચ અભ્યાસ અનુસાર એક દિવસમાં જરૂર...

તબીબી નિષ્ણાતોના એક વર્ગનું તારણ છે કે દૂધને ઉકાળવાથી એમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે. જ્યારે બીજા વર્ગનો અભિપ્રાય છે કે નિયમિતપણે કાચું મિલ્ક પીવાથી...



to the free, weekly Gujarat Samachar email newsletter