સ્થૂળતાની બદલાતી વ્યાખ્યા... પેટની આસપાસની ચરબી બહુ ડેન્જરસ

આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...

હેલ્થ ટિપ્સઃ આ ઉપાય અજમાવો અને ઇમ્યુનિટી વધારો

ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ,...

લંડનઃ વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજીના ઉપયોગથી આંતરડાના કેન્સરથી પીડાતા બ્રિટિશ પેશન્ટના ઓપરેશનનું આગામી ૧૪ એપ્રિલે બપોરે જીવંત પ્રસારણ...

લંડનઃ કસરત કરવાથી યાદશક્તિ જળવાઈ રહેવા સાથે મગજ ૧૦ વર્ષ જેટલું યુવાન કે તરોતાજા બની જતું હોવાનું અભ્યાસમાં જણાયું છે. અમેરિકી સંશોધકોના અભ્યાસ અનુસાર ૬૫...

કેટલીક બીમારીઓ સામાન્ય હોવા છતાં સાજા થવામાં વિલંબ થાય છે, કેમ કે ડોક્ટરો જે રીતે દવા લેવાનું સૂચન કરે છે તેના કરતાં ઉલ્ટું ક્યારેક લોકો દવા લેતાં જ નથી....

પાર્કિન્સન્સ એટલે કંપવાના દર્દીઓ વારંવાર સંતુલન ગુમાવીને પડતાં આખડતાં રહે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. પાર્કિન્સન્સને કારણે ચોક્કસ પ્રકારના...

લંડન: પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા ‘બી ક્લીઅર ઓન કેન્સર’ અભિયાનના ભાગરુપે રીલિઝ કરાયેલી નવી ફિલ્મમાં મિસિસ જ્યોતિ હોવે સહિત કેન્સરમાંથી જીવતાં બચેલા બ્લેક...

દૂધને વેજિટેરિયન કહેવાય કે નહીં? જેટલા માથા એટલા વિચાર છે. કેટલાક કહે છે કે હા, દૂધ વેજિટેરિયન છે અને કેટલાક કહે છે કે ના. કેટલાક એવી દલીલ કરે છે કે હ્યુમન...

લંડનઃ અસ્થમાની સારવાર લઈ રહેલાં અડધોઅડધ બાળકો આ રોગ ધરાવતા ન હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આ તારણોના પરિણામે સંખ્યાબંધ બાળકોને આડેધડ અસ્થમાનું નિદાન...

લંડનઃ મહિલાઓને તેમના અંડરવેર્સમાં બેબી ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. યુએસની જ્યુરીએ કેન્સર થવાના એક કેસમાં મૃતક મહિલા જેકી ફોક્સના પરિવારને ૭૨ મિલિયન ડોલર (૫૧ મિલિયન પાઉન્ડ)નું વળતર ચુકવવા બેબી પાવડરના ઉત્પાદક જ્હોન્સન...

લંડનઃ NHS ઈંગ્લેન્ડ એપ્રિલ ૨૦૧૭થી ચોકોલેટ બાર સહિતની આઈટમો અંદાજે ૨૦ ટકાનો સુગર ટેક્સ લાદવાની દિશામાં આગળ વધી રહે છે. આગામી મહિનાથી હોસ્પિટલો અને અન્ય...

માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત...



to the free, weekly Gujarat Samachar email newsletter