
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી...
વધુ પડતા માનસિક તણાવની સ્થિતિમાં મોટાભાગે હાર્ટબીટ અને બ્લડપ્રેશર વધી જાય છે. જોકે શ્વાસોચ્છવાસની કસરતથી શ્વાસને નિયંત્રિત કરીને શરીરને રિલેક્સ અવસ્થામાં...
તમને ડાયાબિટીસ હોય ત્યારે પણ આરોગ્યપ્રદ આહાર લેવો આવશ્યક રહે છે. સમતોલ ખોરાકથી તમારી બ્લડ સુગર અંકુશમાં રહે છે અને ડાયાબિટીસ સાથે સંકળાયેલા હૃદયરોગ અને...
રાજકોટના ૫૬ વર્ષીય બિઝનેસમેન મનોજ મલાનીને બ્લડ પ્રેશર વધી જતા, આવેલ બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું, અને તેઓ પથારીગ્રસ્ત બન્યા...
દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ હિતકર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ઉપરાંત તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ...
તમે શરીરને કોઇ પણ પ્રકારનો પરિશ્રમ કરાવ્યા વગર ઊંઘમાં પણ વજન ઘટાડી શકો છો એવું કોઇ તમને કહે તો માન્યામાં આવે ખરું? સહુ કોઇ જવાબમાં નનૈયો જ ભણવાના, પરંતુ...
એક સમયે વૃદ્ધોનો રોગ ગણાતો પાર્કિન્સન્સ યુવા પેઢીને પણ પ્રભાવિત કરી રહ્યો છે. પશ્ચિમી દેશોમાં આ રોગનું જોખમ 60 વર્ષની ઉંમર પછી વધી જાય છે તો ભારતમાં જોખમ...
આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે....
છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ...
આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા...