
આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા...
આપણને શરીરના પોષણ સંદર્ભે અનેક માર્ગદર્શન અને સલાહ મળી રહે છે. જોકે, તમારે સંતોષકારક અને સ્વસ્થ જીવન જીવવું હોય તો થોડી તંદુરસ્ત આદત જરૂરી છે. અમેરિકન...
આજકાલ માર્કેટિંગનો જમાનો છે. ચીજવસ્તુઓ વેચવા તેને રૂપાળાં નામના વાઘા પહેરાવાય છે. આવું જ ખાદ્યપદાર્થો અને પીણાનું છે. લોકપ્રિય બનેલા કાર્બોનેટેડ અને નોનઆલ્કોહોલિક...
શિયાળાની શરૂઆત સાથે તાજા અને લીલા શાકભાજી મળવા લાગે છે. આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ અને લીલી ડુંગળી જોવા મળે છે. શિયાળામાં મોટાભાગના લોકો લીલી ડુંગળીનો...
દેશ હોય કે દુનિયા, ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાતી પીડાતા દર્દીઓમાં મહિલાની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસના કેસોમાં વર્ષ - પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો...
સામાન્ય રીતે શિયાળાને તંદુરસ્તીની ઋતુ કહેવાય છે. કેમ કે આ દિવસોમાં પાચન સારું રહે છે, જેનાથી ભોજનથી શરીરને સારું પોષણ મળે છે. રાત લાંબી હોવાને કારણે ભરપૂર...
આજકાલ લોકો સમય નહિ હોવાની ફરિયાદ કરતા રહે છે જેના પરિણામે, તેમના દરેક કાર્યો વિલંબે થાય છે જેમકે મોડાં ઉઠવું, મોડાં સુવું અને મોડાં જમવું. ખરેખર તો આપણી...
જે લોકો પોતાના ખોરાકમાં વધુ મીઠું ઉમેરીને ખાય છે તેઓને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે તેમ મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સમાં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે...
અંજીર એક પૌષ્ટિક સૂકોમેવો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે પલાળેલું અંજીર તો સુપરફૂડ સમાન છે.
આપણા ભોજનનું મૂળ કામ શરીરને ઊર્જા પ્રદાન કરવાનું છે, જેથી શરીરની ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહે. પ્રાથમિક માન્યતા એવી છે કે મુખ વાટે પેટમાં પહોંચેલા ભોજનને...