
રોજિંદી આદતો નક્કી કરે છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે. ખાસ કરીને વધુ વજનના કિસ્સામાં તેની સીધી અસર થાય છે. અમેરિકન ન્યુટ્રિશનિસ્ટ...
જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ...
આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...

રોજિંદી આદતો નક્કી કરે છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે. ખાસ કરીને વધુ વજનના કિસ્સામાં તેની સીધી અસર થાય છે. અમેરિકન ન્યુટ્રિશનિસ્ટ...

કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો...

ભેજવાળા દિવસોમાં અસ્થમા પીડિતોની મુશ્કેલીઓ વધવા લાગે છે. અસ્થમા શ્વસન પ્રણાલી સંબંધિત એવી બીમારી છે, જેમાં પીડિતોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ખાંસી-કફની...

શિયાળામાં જ્યારે પણ તંદુરસ્તીની વાત આવે છે તો લોકો ડ્રાયફૂટ્સ, ઘી, દૂધ અને એવા જ પૌષ્ટિક ખોરાકની વાતો કરે છે, પરંતુ તેના ઉપરાંત કેટલાક એવા ફળ અને પદાર્થ...

જો તમારી આંખમાં કુદરતી રીતે અશ્રુ બનતા નથી કે આંખનું પાણી સુકાઈ રહ્યું છે, તો તે ડ્રાય આઈઝની સમસ્યાનો સંકેત છે. એક અભ્યાસ મુજબ લગભગ અડધોઅડધ શહેરી વસ્તી...

બ્રિટનની મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં ટોચ પર છે. અહીંની 26 ટકા મહિલાઓ મહિનામાં એક વખત તો જરૂર ડ્રિંક કરે છે. જોકે, દારૂ પીવાના મામલે પુરુષો આગળ છે, જેમની...

શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સિઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે. ગોળ અને સીંગદાણા બંનેની તાસીર ગરમ હોય...

શિકાગોની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના સંશોધકોનું કહેવું છે કે દિવસમાં એક જ વખત આહાર લેવાથી ડાયાબિટીક્સ અને સ્થૂળ લોકોને લાભ થાય છે. અભ્યાસ મુજબ એક જ વખત ભોજન...

કુદરતી હાજતો રોકી શકાતી નથી અને ખરેખર તેને રોકવી પણ ન જોઈએ. આવી જ હકીકત છીંક વિશે પણ છે. છીંક આવવાથી તમારાં નાકમાં બેક્ટેરિયા સહિત અનિચ્છનીય વસ્તુઓ દૂર...

ભોજન માટેનો શ્રેષ્ઠ સમય કયો? એવું પૂછવામાં આવે તો તરત જ આપણે કહીશું કે ભૂખ લાગે ત્યારે. પૌરાણિક સમજ પ્રમાણે એ ખૂબ જ સાચી વાત છે, પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને...