
તમે ભલે કળાના ક્ષેત્રમાં નિપુણ ન હોવ, પરંતુ રસ-રુચિના હિસાબે થોડો ઘણો પ્રયાસ પણ કરો તો તમારા માનસિક આરોગ્યને ચમત્કારિક ફાયદો થાય છે. અમેરિકાના મનોચિકિત્સક...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
તમે ભલે કળાના ક્ષેત્રમાં નિપુણ ન હોવ, પરંતુ રસ-રુચિના હિસાબે થોડો ઘણો પ્રયાસ પણ કરો તો તમારા માનસિક આરોગ્યને ચમત્કારિક ફાયદો થાય છે. અમેરિકાના મનોચિકિત્સક...
આપણા આરોગ્ય માટે ઊંઘ મહત્ત્વનું પરિબળ છે અને યોગ્ય ઊંઘ શરીરની તંદુરસ્ત કામગીરી અને સાજા થવાની પ્રક્રિયાને આગળ વધારે છે. દરેકને ઊંઘની જરૂર રહે છે પરંતુ,...
બાળકો અને ટીનેજર્સની માનસિક આરોગ્ય સ્થિતિ પર સોશિયલ મીડિયાની અસરને આપણે હજુ સંપૂર્ણપણે સમજી શક્યા નથી. ખતરો અપેક્ષા કરતા પણ ઘણો વધારે છે. સોશિયલ મીડિયાનાં...
રસભરી કેરીની સીઝન આવી ગઈ છે! જ્યાં જૂઓ ત્યાં કેસર, તોતાપૂરી, આલ્ફાન્ઝો એટલે કે હાફૂસ, સિદૂરી, લંગડા, બદામ, રાજાપૂરી, દશહરા સહિત અનેક પ્રકારની કેરીથી બજાર...
ટ્વિન બાળકોના જન્મ વિશે તો ઘણા કિસ્સા સામે આવતા હોય છે પણ થોડા વખત પહેલાં તબીબી જગતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. કોરોનાકાળમાં...
સમગ્ર વિશ્વમાં કેન્સર મોતના મુખ્ય કારણોમાં એક છે જેનાથી વર્ષ 2020માં લગભગ 10 મિલિયન લોકો મોતનો શિકાર બન્યા હતા. કેન્સરગ્રસ્ત લોકોને બચાવવા હોય તો વેળાસર...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર...
હેપ્પીનેસ એક્ટપર્ટ પાસેથી જાણો જીવનમાં ખુશ રહેવાના ત્રણ સરળ નિયમ. હેપ્પીનેસ અને વેલનેસ સંબંધિત સ્ટાર્ટઅપ ધ ન્યૂ હેપ્પીની સંસ્થાપક અને હેપ્પીનેસ એક્સપર્ટ...
આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે ડોક્ટરો તો ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપે છે. વધુ પડતી ખાંડના કારણે વજનમાં વધારો, મેદસ્વિતા, ટાઈપ2 ડાયાબિટીસ...
ટાઈપ 1 અને ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સમાં મોતનું કારણ બનતા ગ્લુકોઝ, લિપિડ્સ અને બ્લડ પ્રેશર સહિત તમામ જોખમોમાં ધૂમ્રપાન સૌથી જોખમી છે.