ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું કહેવું જોઇએ? અને શું નહીં?

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને...

બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક આરોગ્યને તંદુરસ્ત રાખવા લીલાં શાકભાજી, ફળ, પોષણયુક્ત ખોરાકનું સેવન કરતો હોય છે. સામાન્ય રીતે ડ્રાયફ્રૂટમાં સમાવિષ્ટ કાજુ,...

શરીરના આરોગ્ય અને ખાસ કરીને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમોની હાલત જાણવા માટે બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યપણે બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર...

વિજ્ઞાન માને છે કે, મોટાભાગના કિસ્સામાં આર્થરાઈટિસને સંપૂર્ણપણે મટાડી શકાતું નથી, પરંતુ તેને સારી રીતે કાબૂમાં જરૂર કરી શકાય છે. ખાસ કરીને જો સમયસર ઓળખ...

શરીરના આરોગ્યની હાલત જાણવા બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યતઃ બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર...

સારવારની ઉપલબ્ધતા અને સારા મેનેજમેન્ટને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર 2050 સુધી દુનિયાભરમાં 80 વર્ષ અથવા...

આજકાલના પેરેન્ટ્સ બાળકોને જરૂર વિના જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જ્યારે હંમેશા સારા રેન્ક મેળવવા માટે દબાણ પણ કરતા રહે છે. આ જ રીતે હેલિકોપ્ટર...

પાલકની ભાજીનો અર્ક ડાયાબિટીસમાં વારંવાર થતા ઘા કે ઈજાને રુઝાવામાં મદદરૂપ બની શકે તેમ પ્રાણી-ઉંદરો પરના સંશોધનોમાં બહાર આવ્યું છે. રૂઝ આવવા ઉપરાંત, તેનાથી...

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક વિયરેબલ પેચ તૈયાર કર્યું છે. આ પેચ માનવ શરીરના સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે. આ પેચ એ રીતે...



to the free, weekly Gujarat Samachar email newsletter