
શું તમે કોઇ વાત કે વિચારના લીધે તણાવ અનુભવો છો? મન પર સતત ચિંતાનો બોજ રહે છે? તો સૌથી પહેલાં ધીમા પડો. આ જીવન કંઇ રેસ નથી, તમારે ફર્સ્ટ આવવું અનિવાર્ય...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
શું તમે કોઇ વાત કે વિચારના લીધે તણાવ અનુભવો છો? મન પર સતત ચિંતાનો બોજ રહે છે? તો સૌથી પહેલાં ધીમા પડો. આ જીવન કંઇ રેસ નથી, તમારે ફર્સ્ટ આવવું અનિવાર્ય...
મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટર ખાતે 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કરીને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી....
કોરોના મહામારી બાદ હૃદય સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે. આમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓનું પ્રમાણ વધતાં બનતાં લોકો હૃદયના...
લોકોને ચીઆ સીડ્સના લાભ સમજાવા લાગ્યા હોવાથી તેનો વપરાશ પણ વધી રહ્યો છે. સાલ્વિઆ હિસ્પનિકા પ્લાન્ટના ખાઈ શકાય તેવા બીજ ચીઆ સીડ્સ છે જેમાં ભરપૂર પ્રમાણમાં...
શારીરિક અને માનસિક આરોગ્ય સારું રાખવું હોય તો જીવનમાં નિયમિતપણે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. તે દવાની માફક કામ કરે છે. વાસ્તવમાં, યુવા પેઢીમાં કમ્પ્યુટર...
ઉજળું એટલું દૂધ નહિ અને પીળું એટલું સોનું નહિ ઉક્તિની માફક દરેક ખાદ્યપદાર્થો આરોગ્યને લાભકારી હોય તેમ કહી શકાય નહિ. શા માટે? કારણ કે ઉત્પાદનોને લાંબા સમય...
વધતી ઉંમર, ખાણીપીણીમાં ગરબડ અને બીમારીને કારણે નબળા પડી ગયેલા હાડકાં યોગના માધ્યમથી મજબૂત કરી શકાય છે. અમેરિકાના રિસર્ચર ડો. ફિશમેને 741 લોકો પર વર્ષ 2005થી...
મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક...
ભારતની પ્રાચીન યોગ પરંપરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વતખતે આગવી નામના મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના પરિણામે યુનાઇટેડ નેશન્સ દ્વારા 21...