
હવે બ્લડ ટેસ્ટ કરીને કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિને લોંગ કોવિડ થશે કે કેમ તે જાણી શકાશે તેમ લાન્સેટના ‘ઈ-બાયોમેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં...
સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.
કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

હવે બ્લડ ટેસ્ટ કરીને કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિને લોંગ કોવિડ થશે કે કેમ તે જાણી શકાશે તેમ લાન્સેટના ‘ઈ-બાયોમેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં...

અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ...

જન્મથી મૃત્યુ સુધી માનવજીવનમાં અનેક પરિવર્તન આવે છે, જે એક ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે. આ તબક્કામાં બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો...

અમેરિકામાં મહામારી બાદ આર્થિક મુશ્કેલી માનસિક બીમારીનું મોટું કારણ બન્યું છે. પરિણામે, મની મેનેજમેન્ટની સાથે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે આ લોકોની...

વડીલોએ સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે, કારણ કે વધતી ઉંમર સાથે તેમના શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. આમાં ધીરે ધીરે બીમારીઓ શરીરમાં ઘર...

દાંતનું જતન કરવા માટે, તેને સ્વસ્થ રાખવા માટે પહેલાં તો એ જાણવું જરૂરી છે કે દાંતોને નુકસાન કેવી રીતે પહોંચે છે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના...

અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ...

ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે...

ન્યૂટ્રિશન એટલે કે પોષણનો અર્થ છે ખાદ્ય પદાર્થમાંથી પોષક તત્વોને યોગ્ય પ્રમાણમાં ગ્રહણ કરવા. સ્વસ્થ આહાર માત્ર કુપોષણ જ રોકતો નથી, પરંતુ વિવિધ રોગો અને...