હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

સામાન્યપણે કહેવાય છે કે આહારમાં વિપુલ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે પરંતુ, ઓક્સફર્ડના સંશોધકો કહે છે કે ફક્ત શાકાહારી વસ્તુઓ...

શિયાળામાં ઘણા લોકો પોતાના આહારમાં સૂકોમેવાને ખાસ સામેલ કરતા હોય છે. અને આમાં બહુમતી લોકોની પહેલી પસંદ હોય છે, બદામ. આ સૂકામેવો કંઇ કેટલાય પ્રકારે શરીર...

આગલા દિવસે સરખું સૂઇ ન શક્યા હો તો બીજો આખો દિવસ બગડે છે, આખો દિવસ તેને કારણે કામમાં મન નથી લાગતું. ઊંઘ આવ્યા કરે છે, તન-મનમાં સુસ્તી વર્તાય છે એટલું જ...

જાપાનની હ્યોગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. 

છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં કોરોના કાળથી લાગેલા લોકડાઉનના કારણે સ્કૂલના બાળકો પર ઊંડી અસર જોવા મળી છે. બ્રિટનમાં સ્કૂલો પૂર્વવત્ થઇ ગઇ છે, પરંતુ સવા લાખથી...

ઈંગ્લેન્ડમાં 11 વર્ષ જેટલી હજારો નાની બાળાઓ પોતાના પેટન્ટ્સ અને ટીચર્ચથી માનસિક દુર્દશાના લક્ષણો છુપાવતી હોવાનું સ્ટીઅર એજ્યુકેશનના સંશોધન રિપોર્ટમાં જણાવાયું...

અમેરિકાના સિએટલના રહેવાસી જ્હોન જિલોટને માર્ચ-૨૦૨૦માં કોરોના થયો હતો. તબિયત એ હદે બગડી કે ઘણા દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા. હવે તેમને લોંગ કોવિડની તકલીફ...

ડિસ્કો કિંગ તરીકે જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું વીતેલા પખવાડિયે અંતિમ શ્વાસ લીધા. એક મહિનાથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બપ્પીદા ઓબ્સ્ટ્રક્ટિવ...

અમદાવાદ શહેરની અગ્રણી અપોલો હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ૪૭ કિલોની નોન-ઓવેરિયન ગાંઠ સફળતાપૂર્વક સર્જરીથી દૂર કરીને ૫૬ વર્ષીય...

દરેક ભારતીય રસોડામાં હાથવગો રહેતો અજમો પેટ દર્દ અને ગેસ જેવી પરેશાની દૂર કરવાનો અકસીર ઉપાય ગણાય છે. આપણા પરિવારોમાં અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે....



to the free, weekly Gujarat Samachar email newsletter