સ્થૂળતાની બદલાતી વ્યાખ્યા... પેટની આસપાસની ચરબી બહુ ડેન્જરસ

આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...

હેલ્થ ટિપ્સઃ આ ઉપાય અજમાવો અને ઇમ્યુનિટી વધારો

ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ,...

ગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ ગર્ભસ્થ શિશુ માટે ફાયદાકારક છે. નિયમિત વ્યાયામથી તેના ફેફસાં મજબૂત થાય છે અને અસ્થમાનું જોખમ પણ સાવ ઘટી જાય છે. આમ કહેવું છે...

ઘણી વખત બે લોકો એક સાથે ફિટનેસ અને ડાયેટનું એક સરખું રૂટીન ફોલો કરતાં હોય છે. જેમાંથી એક વ્યક્તિ થોડા સમયમાં સિક્સ પેક બનાવવામાં સફળ રહે છે જ્યારે બીજાને...

કોરોનાના કારણે કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે તે સાચું, પણ તેનાથી લોકોની કરોડરજ્જુને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે તે પણ વરવી વાસ્તવિક્તા છે.

આજના યુગમાં ઇન્ટરનેટ ક્નેક્ટેડ મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ સ્ટુડન્સના જીવનના ભાગ બની ચૂક્યા છે. તેને સંપૂર્ણપણે રોકી શકાય નહીં એ સાચું, પણ વાલીઓને ચિંતા એ...

આપણાં રસોડામાંના ખાદ્યપદાર્થ જ આપણી ઘણી તકલીફનો ઇલાજ બની રહે છે તેવું મોટા ભાગના કિસ્સામાં બનતું હોય છે, પરંતુ આપણને તે વિશે જાણકારી જ નથી હોતી. રસોડાના...

 ૬૫ વર્ષનાં અત્સુકો કાસા નિવૃત્ત થયા તો તેમને ઘરમાં બેસીને પૌત્ર-પૌત્રી સાથે રમવાનું બહુ પસંદ પડ્યું નહીં. તેઓ એવી લાગણી પણ અનુભવતાં હતાં કે તેમનું સ્વાસ્થ્ય...

અમેરિકાની સિનિયર નર્સ જૂલીએ મૃત્યુ પૂર્વેની અંતિમ ક્ષણોમાં દર્દીની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં બહુ રસપ્રદ ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે મોટા ભાગની...

અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના...

શરીર તંદુરસ્ત રીતે કામ કરે તે હેતુસર ઓછામાં ઓછા છથી આઠ કલાક ઊંઘ લેવાની ભલામણ થતી હોય છે. અનિદ્રા આમ તો આજકાલની સામાન્ય સમસ્યા બની રહી છે, પરંતુ વધુ પડતી...

મોબાઇલ ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય બેસી રહેવાના કારણે આંખોને નુકસાન થાય છે એ જાણીતી વાત છે, પણ હાલમાં જ થયેલા અભ્યાસમાં ઘટસ્ફોટ થયો છે...



to the free, weekly Gujarat Samachar email newsletter