
ઓબેસિટી (મેદસ્વિતા) આજકાલ સૌના માટે માથાના દુખાવારૂપ સમસ્યા બની રહી છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સહુ કોઇ વધુ પડતા વજનના ભરડામાં છે. આ જ કારણસર વેઇટ-લોસ...
14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
ઓબેસિટી (મેદસ્વિતા) આજકાલ સૌના માટે માથાના દુખાવારૂપ સમસ્યા બની રહી છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સહુ કોઇ વધુ પડતા વજનના ભરડામાં છે. આ જ કારણસર વેઇટ-લોસ...
યુકે સરકારે કોવિડનો ફેલાવો ઘટાડવા સરકારે કોમ્યુનિટીઓને સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકો ચાલુ રાખવાની યાદ અપાવવા નવું અભિયાન આરંભ્યું છે. લોકજાગૃતિ કેળવવા નવી ટુંકી ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ગૂમડાંની સારવાર અંગે.
આજકાલ અનેક લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય કામના અસહ્ય દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં...
આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ-ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, વચા વગેરેનો...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી ઉચ્ચારી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વિશ્વમાં કોરોના મહામારીના થર્ડ વેવનો પ્રારંભ થઇ...
ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. જો મધુપ્રમેહના દર્દીઓને લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચુ પ્રમાણ રહે અને તેનો જલદી ઉપચાર...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
પશ્ચિમી દેશોમાં હેલોવિનના તહેવાર દરમિયાન કોળાને સજાવવાનું આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત થેન્ક્સગિવિંગ માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણા ગુજરાતી પરિવારોમાં...
બપોરના કેટલાક પુખ્ત વયના લોકોને ઝોકા આવી જતાં હોય છે. આ સમયે થોડોક સમય કાઢીને નાનકડું ઝોકું ખાઇ લેવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ એક તબીબી...