કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

યુકેમાં મંગળવારથી કોરોના વેક્સિનેશનનો આરંભ કરાયો છે ત્યારે પ્રથમ એશિયન અને ગુજરાતી દંપતી ડો. હરિ શુક્લા (૮૭) અને તેમના પત્ની રંજનબહેન (૮૪)ને પણ ફાઈઝર વેક્સિન...

તબીબી નિષ્ણાતોના સંશોધનનું તારણ દર્શાવે છે કે દરરોજ એક મુઠ્ઠી બદામ ચાવીને ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બે દાયકામાં ત્રણ...

વિટામીન-સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આપે છે. ઠંડીમાં માત્ર...

ઓર્થોસ્ટેટિક હાયપો-ટેન્શન કે જે લો બ્લડપ્રેશનો એક પ્રકાર છે, તેના લીધે અમુક વ્યક્તિઓને લાંબો સમય બેસી રહ્યા બાદ જ્યારે ઊભા થાય ત્યારે ચક્કર આવવાની સ્થિતિ...

કોરોના મહામારીનું આગમન થયું છે ત્યારે નિષ્ણાતો ગળું ફાડી ફાડીને લોકોને માસ્ક પહેરવાનો અનુરોધ કરી રહ્યા છે, અને છતાં ઘણા લાકો માસ્ક પહેર્યા વગર ફરવામાં...

આયુર્વેદનાં કેટલાંક ઔષધો એવાં છે જે સર્વગુણ સંપન્ન છે. કોઈ પણ મહામારી સામે લડવા માટે આ ઔષધ સક્ષમ છે. વાઇરસ કે અન્ય કોઈ પણ પ્રકારના કિટાણુઓ સામે તેઓ શરીરની...

એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગથી આંતરડાના કેન્સરનું જોખમ વધી જતું હોવાનું ચોંકાવનારું તારણ નિષ્ણાતોએ રજૂ કર્યું છે. અલબત્ત, આ જ ટેબ્લેટ એનલ કેન્સરનું જોખમ...

કેરળના વૈજ્ઞાનિકોએ ઓપન હાર્ટ સર્જરીનો ખર્ચ ઘટાડે તેવું બ્લડ ફ્લો મીટર વિકસાવીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. અત્યાર સુધી આ મીટર વિદેશથી આયાત કરતું...



to the free, weekly Gujarat Samachar email newsletter