
અત્યાર સુધી એવું મનાતું હતું કે વૃદ્ધોએ થોડોક વધારે આરામ કરવો જોઈએ, જેથી તેમનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે અને આર્ટરીમાં ક્લોટ થાય નહીં. જોકે ચીનની વુહાન...
તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે.
આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ...
અત્યાર સુધી એવું મનાતું હતું કે વૃદ્ધોએ થોડોક વધારે આરામ કરવો જોઈએ, જેથી તેમનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે અને આર્ટરીમાં ક્લોટ થાય નહીં. જોકે ચીનની વુહાન...
તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ અન્નનળીની સર્જરી માટે ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. શરીર પર કોઇ પણ જાતની વાઢકાપ વગર થતી આ સર્જરી અન્નનળીના નબળા...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળાના ઇલાજ અંગે.
રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ...
છેલ્લા ૧૦ મહિનાથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું અને હરવા-ફરવાનું ઘટી ગયું છે. જોબ કરતા મોટા ભાગના લોકો લાંબા સમયથી વર્ક...
આજકાલ બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્માર્ટફોન અને ટેબ્લેટનો વપરાશ ખૂબ વધી ગયો છે. જોકે આના ખરાબ પરિણામો હવે જોવા મળી રહ્યા છે. દર ૧૦માંથી ૯ બાળકો સ્માર્ટફોન-ટેબ્લેટ...
કોરોના વાઇરસના સ્વરૂપમાં ૨૩ નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જિનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત...
બ્રિટિશ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવતી અને સંક્રમિત દર્દીઓને તત્કાળ ઇમ્યૂનિટી (રોગપ્રતિકારશક્તિ) આપતી નવી એન્ટિબોડી થેરાપી શોધ્યાનો દાવો કર્યો...
જાણો કોરોના સાથે જોડાયેલા ૪ પ્રચલિત ટેસ્ટ અંગે...
સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...