
કોરોના મહામારીના બીજા મોજામાં ઈંગ્લેન્ડના શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મોતની શક્યતા વધુ નથી પરંતુ, સાઉથ એશિયન લોકોનો મૃત્યુદર હજુ ચિંતાજનક હોવાનું...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

કોરોના મહામારીના બીજા મોજામાં ઈંગ્લેન્ડના શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મોતની શક્યતા વધુ નથી પરંતુ, સાઉથ એશિયન લોકોનો મૃત્યુદર હજુ ચિંતાજનક હોવાનું...

આજના દોડધામભર્યા જીવનમાં તન-મનના સ્વાસ્થ્યની જાળવણી કરવી જરૂરી છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ઉપેક્ષાની ઘણી વખત બહુ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. અને...

આપણા આખા શરીરમાં રક્તવાહિનીઓના જાળાં પથરાયેલાં છે પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં કુલ લોહીનું વજન શરીરના કુલ વજનના લગભગ ૮થી ૧૦ ટકા જેટલું હોય છે.

આજકાલ સહુ કોઇની લાઇફસ્ટાઇલ એટલી ફાસ્ટ બની ગઇ છે કે આપણને આપણા ખુદને માટે જ સમય નથી મળતો. પોતાને મનગમતી વસ્તુ કરવાનું તો દૂર જ રહ્યું, પણ નોકરિયાત વર્ગ...

ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો.. આ સપ્તાહે જાણો સ્ત્રી રોગના નિવારણ અંગે.

આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું...
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના વેક્સિન વિકસાવાઈ છે અને યુકે સહિતના દેશોમાં લોકોને કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન અપાઈ રહ્યું છે. હવે ઓક્સફર્ડ દ્વારા પ્રથમ વખત બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરાશે. આ માટે અત્યારે ૬-૧૭ વયજૂથના ૩૦૦ બાળકોની...

બ્રિટનના કેન્ટ ક્ષેત્રમાં સૌથી પહેલાં મળેલો કોરોના વાઈરસનો નવા વેરિએન્ટ ચિંતાનો વિષય બની ગયો છે કારણકે કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે તૈયાર કરાયેલી...

એક સમયે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ધૂમ્રપાનને કારણે સૌથી વધુ મોત થતાં હતા પરંતુ, હવે તે સ્થાન ઓબેસિટી એટલે કે સ્થૂળતાએ લીધું છે. છેક ૨૦૧૪થી થતાં મૃત્યુમાં...