
મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’નું ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ આ ટ્રેલરમાં નેણ નચાવતાં સ્કૂલ બોય અને સ્કૂલ ગર્લ ફેમસ બની ગયાં છે. ટ્રેલરમાં હિરોઈન પ્રિયા પ્રકાશ...
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’નું ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ આ ટ્રેલરમાં નેણ નચાવતાં સ્કૂલ બોય અને સ્કૂલ ગર્લ ફેમસ બની ગયાં છે. ટ્રેલરમાં હિરોઈન પ્રિયા પ્રકાશ...

‘વેનસડે’, ‘સ્પેશિયલ ૨૬’, ‘બેબી’ અને ‘એમ એસ ધોની’ના દિગ્દર્શક નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ ‘અય્યારી’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. અતિ નામાંકિત સ્ટાર્સ કે ગ્લેમરસ...

‘પદ્માવત’ પછી હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ વિવાદમાં છે. રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની છબી ખરડવામાં...

૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન...

આંધ્ર પ્રદેશના ૨૯ વર્ષના યુવાન સંગીતકુમારે એવો દાવો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની જૈવિક માતા છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યાનાં છ વર્ષ પહેલાં...

તનુજા, ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મ બની છે. બોલિવૂડની ચીલાચાલુ મસાલા ફિલ્મ કરતાં આ ફિલ્મ અલગ છે. ફિલ્મ એક્સપર્ટ્સ...

ટોચની અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ કરાયો હતો જેમાં કંગના રનૌત ઝાંસીની રાની લક્ષ્મીબાઇ દર્શાવાઈ છે. મૂળ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશની જાણીતી મ્યુઝિક કંપનીઓ – સોની, સારે ગામા, ટી સિરીઝ, યશરાજ ફિલ્મ્સ, યુનિવર્સલ મ્યુઝિક કંપની પર દરોડા પાડ્યા હતા.

ભારતભરમાં ગુરુ નાનક જયંતી અને ગુરુ પરબની ઊજવણી ચોથી નવેમ્બરે કરાઈ હતી, આ દિવસે શીખોના પ્રથમ ગુરુ નાનકનો જન્મ થયો હતો તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી....

ન્યૂ યોર્કમાં પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ...