- 23 May 2018

લંડનમાં પોતાની ગંભીર બીમારી ન્યૂરો એન્ડો ક્રાઇન ટ્યુમરની સારવાર હેઠળ રહેલા અભિનેતા ઇરફાન ખાને તાજેતરમાં લગભગ ૬૦ દિવસો પછી ટ્વિટર પર ટ્વિટ કરી છે. આ ટ્વિટથી...
સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન પોતાની કારકિર્દીને બદલે લવ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રી પલક તિવારી સાથે તેમનું નામ જોડાયેલું છે.
પહેલા ભાગમાં શાનદાર સફળતા સાથે કમાણીનો વિક્રમ સર્જનાર ‘ધુરંધર’ ફિલ્મના બીજા ભાગે પણ સફળતાનો ઇતિહાસ રર્ચો છે. ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ રિલીઝ થયાના પહેલા જ દિવસે રૂ. 237 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. આ પહેલા કોઈપણ હિન્દી ફિલ્મ પ્રથમ...

લંડનમાં પોતાની ગંભીર બીમારી ન્યૂરો એન્ડો ક્રાઇન ટ્યુમરની સારવાર હેઠળ રહેલા અભિનેતા ઇરફાન ખાને તાજેતરમાં લગભગ ૬૦ દિવસો પછી ટ્વિટર પર ટ્વિટ કરી છે. આ ટ્વિટથી...

અભિનેતા અનુપમ ખેર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ પરના પુસ્તક ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પરથી બની રહેલી ફિલ્મ ‘પ્રધાનમંત્રી’માં મનમોહન સિંઘનો રોલ કરી...

બોલિવૂડની સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીને ૭૧મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ટાઇટન રેગિનાલ્ડ એફ. લેવિસ ફિલ્મ આઇકન એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. શ્રીદેવીના પરિવાર...

રાઝી માટે ‘એ વતન મેરે વતન આબાદ રહે તુ’ જેવી ફિલ્મની પંક્તિઓ જ સાક્ષી પૂરે છે કે આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. ‘ફિલહાલ’, ‘જસ્ટ મેરિડ’ અને ‘તલવાર’ની ફિલ્મમેકર...

ગેલેક્ષી શો લંડન અને પંકજ સોઢા પ્રસ્તુત ઇમ્તિયાઝ પટેલ અને આસીફ પટેલ નિર્મિત, મનોરંજન મેનિયા સર્જિત "બૈરી મારી બ્લડપ્રેશર" નાટક ભારતમાં બસો બાવીસ શો અને...

વિજ્ઞાન ભવનમાં ત્રીજી મેએ યોજાયેલા ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવંગત ફિલ્મ કલાકારો વિનોદ ખન્ના અને શ્રીદેવીને અનુક્રમે દાદાસાહેબ...

‘મદ્રાસ કાફે’, ‘વિકી ડોનર’ અને ‘પિન્ક’ જેવી સુપરહિટ અને જરા હટકે સબજેક્ટ ધરાવતી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક સુજિત સરકારની ફિલ્મ ‘ઓક્ટોબર’ તાજેતરમાં રિલીઝ...

બોલિવૂડના બે દિવંગત કલાકારોને ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડસમાં વિશેષ સ્થાન મળ્યું છે. વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે, જ્યારે શ્રીદેવીને...

સલમાન ખાનને જોધપુર કોર્ટે કાળિયારના શિકાર પ્રકરણે કરેલી પાંચ વર્ષની સજા સંભળાવી છે. અને હાલ તો તેને જામીન પણ મળી ગયા છે. પરંતુ જો સલમાનને આ સજા ભોગવવાની...

બિશ્નોઈ સમાજ પશ્ચિમી થાર રેગિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. બિશ્નોઈ સમાજમાં જાનવરોને ભગવાન સમાન માનવામાં આવે છે અને તે લોકો પશુઓ માટે પોતાનો જીવ પણ આપી દેવા...