ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’ની રિલીઝ અટકી

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામેની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી જોર પકડી રહી હતી. હવે માહિતી-પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા મુજબ ફિલ્મ...

હિના ખાને હિન્દુ સમુદાયની માફી માગી

ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...

હાલ કંગના રાણાવત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રંગુન’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી કંગના હંસલ મહેતાની ફિલ્મ ‘સિમરન’નું શૂટિંગ શરૂ...

‘મુંબઈ મેરી જાન’, ‘ફોર્સ’ અને ‘દૃશ્યમ’ જેવી સફળ ફિલ્મો આપનારા ડિરેક્ટર નિશિકાંત કામતે ફરી એક વખત જ્હોન અબ્રાહમ સાથે જોડી જમાવીને ‘રોકી હેન્ડસમ’ ફિલ્મ આપી...

હોલિવૂડની ફિલ્મ ‘ટ્રીપલ એક્સઃ ધ રિટર્ન ઓફ એક્સજેન્ડર કેજ’ના શૂટિંગમાંથી બ્રેક લઈને દીપિકા પદુકોણે શ્રીલંકા તેની એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી અને ખાસ...

ઈન્ડિયન સિનેમાના ભારતકુમારને ભારત સરકારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતકુમાર એટલે કે પીઢ અભિનેતા મનોજકુમારને વિશ્વાસ નથી કે તેમને...

પૂરા તેર વર્ષ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ક્રાંતિકારી ગણાતા દિગ્દર્શક પ્રકાશ ઝાએ જૂના ટાઈટલમાં છોગા સાથે નવી નક્કોર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ ‘જય ગંગાજલ’ છે. વર્ષ...

બાળકલાકાર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનારી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે ત્રીજી માર્ચે કાશ્મીરી મોડલ-બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં...

કપૂર ખાનદાનની સ્ટાર જોડી રિશિ - નીતુ અત્યારે જ્યાં રહે છે તે પાલિ હિલમાં આવેલો ક્રિષ્નારાજ બંગલો તોડીને ૧૫ માળનું બિલ્ડિંગ બનાવવાનું વિચારી રહ્યાં છે. જોકે, મુંબઈ મહાનગર પાલિકા તરફથી તમામ પરવાનગી મળ્યા બાદ બંગલો તોડવામાં આવશે. 

બોલિવૂડમાં એવા સમાચાર ચર્ચામાં છે કે શાહિદની પત્ની મીરાં રાજપૂત સગર્ભા છે અને આ યુગલને ત્યાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

૩૦ વર્ષની જેમ્મા આર્ટરટન હોલીવુડ ફિલ્મોમાં પોતાના અદ્ભુત કામણ પાથરે છે. આ અભિનેત્રીએ તસવીરમાં પહેર્યો છે તે ડ્રેસને સાડી કહી શકાય? આજકાલ ભારતીય વસ્ત્ર...

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના...



to the free, weekly Gujarat Samachar email newsletter