
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામીને સાંકળતા કરોડોના ડ્રગ્સ કેસ મામલે થાણે પોલીસના ડ્રગ્સ વિરોધી વિભાગના સહાયક પોલીસ આયુક્ત ભરત શળકે અને...
ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.
‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામીને સાંકળતા કરોડોના ડ્રગ્સ કેસ મામલે થાણે પોલીસના ડ્રગ્સ વિરોધી વિભાગના સહાયક પોલીસ આયુક્ત ભરત શળકે અને...
ઈરફાન ખાને તાજેતરમાં ફિલ્મ ‘મદારી’ના પ્રમોશનમાં કહ્યું હતું કે, ખરીદેલાં બકરી કે ઘેટાંનું બલિદાન આપવું એ કુરબાની નથી, પણ જે પ્રિય હોય એવી વસ્તુનું બલિદાન...
બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાને તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘સુલતાન’ના પ્રમોશન દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ અત્યંત થકવનારું રહેતું...
ઢાકા હુમલામાં માર્યા ગયેલા ૬ આતંકવાદીઓમાંથી એક બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પણ મળી ચૂક્યો હતો. હાલમાં એ આંતકીનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં...
વર્ષોના અબોલા પછી શાહરુખ ખાન અને સલમાન ખાનની મિત્રતા પાછી બંધાઈ હતી. આ બંનેની પુનઃમૈત્રીને બે વર્ષ થવા આવ્યા છે અને દોસ્તી વધુ ગાઢ બનતી દેખાઈ રહી છે. તાજેતરમાં...
સુપરસ્ટાર શાહરુખ ખાનના ફોલોઅર્સની સંખ્યા ટ્વિટર પર બે કરોડને પાર કરી જતાં તેણે પ્રશંસકોનો આભાર માનવા એક વીડિયો રેકોર્ડ કર્યો છે. ૫૦ વર્ષીય અભિનેતા શાહરુખ...
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેના નિવેદનના કારણે ફરી એકવાર વિવાદમાં છે. સલમાને એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ ‘સુલતાન’માં એક પહેલવાનની...
માર્ચ મહિનામાં અભિનેતા-સાંસદ શત્રુઘ્ન સિંહાએ અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિના હોદ્દા માટે સૂચવ્યું હતું. ત્યારબાદ અમરસિંહે એક ઇન્ટરવ્યૂમાં કહેલું...
અમિતાભ બચ્ચને પનામા પેપર્સમાં સામે આવેલી ચાર કંપનીઓ સાથે કોઈપણ પ્રકારનું જોડાણ હોવાની ૧૩મી જૂને ના પાડી દીધી છે, જેમાં તેમને ડિરેક્ટર બતાવવામાં આવ્યા છે. અંગ્રેજી...
ફિલ્મ ‘ઉડતા પંજાબ’ના કેટલાક દૃશ્યો માટેનો વિવાદ વકરતો જ જાય છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યો સેન્સર બોર્ડે પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સહિતના...