50 વર્ષ પછી ‘શોલે’ અસલ અંત સાથે ફરી મોટા પરદે

ફરી એક વખત જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4-K વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થિએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે...

લેસ્ટરમાં રાજ-સિમરનનું આઇકોનિક સ્ટેચ્યુ

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...

‘ધ બ્લૂ વ્હેલ’ નામની ઇન્ટરનેટ ગેમના કારણે ૩૦ જુલાઈએ મુંબઈના અંધેરી ઇસ્ટની શેર-એ-પંજાબ કોલોનીમાં ૧૪ વર્ષના સ્કૂલબોય મનપ્રીત સિંઘ સાહનીએ પાંચમાં માળેથી કૂદીને...

સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેગ (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પર ટેક્સ ચોરીનો આરોપ છે. કેગના આ  અહેવાલમાં રણબીર...

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની  દીકરી આરાધ્યા પાંચમી ઓગસ્ટે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયના અસ્થિ વિસર્જન માટે અલ્લાહાબાદ પહોંચ્યા હતા. કૃષ્ણરાજનાં...

બોલિવૂડ એક્ટર દિલીપકુમારની તબિયત હાલમાં સુધરી રહી છે. તાજેતરમાં જારી થયેલી એક તસવીર પરથી તેનો અંદાજ આવી જાય છે. તેમને કિડની સંબંધી કોઇ બીમારી છે અને તેની...

ગૌરી ખાન નિર્મિત અને ઇમ્તિયાઝ અલી ડિરેક્ટેડ ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ રોમેન્ટિક ફિલ્મમાં અનેક મેજિકલ...

પશ્ચિમ બંગાળના ગુનાશોધક વિભાગ (સીઆઈડી)ની ટીમે ભાજપના રાજ્યસભાના સાંસદ રૂપા ગાંગુલીની બાળકોની લે-વેચના મામલામાં ૨૯મી જુલાઈએ પૂછપરછ કરી હતી. જલપાઈગુડી ચાઈલ્ડ...

સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં પાંચ વર્ષની સજા થયા પછી તેણે શરણાગતિ સ્વીકાર્યાના બે મહિનામાં તેને ઉપરાઉપરી પેરોલ અને ફર્લો રજાઓ કઈ...

લાખો ફેન્સનો હાર્ટથ્રોબ હૃતિક રોશન પ્રખ્યાત લેખક અમીષ ત્રિપાઠીની પ્રખ્યાત બુક ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ પરથી બની રહેલી ફિલ્મનો હીરો ફાઈનલ છે. ફિલ્મમેકર સંજય...

સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં આ વર્ષે યોજાયેલા મ્યુઝિકલ કોન્સર્ટ ‘દબંગ ટૂર’માં પરફોર્મ કર્યું હતું. હવે...

અભિનેતા ઈન્દરકુમારનું ૨૮મી જુલાઈએ કાર્ડિયાર્ક એટેકના કારણે ૪૪ વર્ષની વયે મૃત્યુ થયું હતું. ઈન્દરકુમારના અંતિમસંસ્કાર મુંબઈના વરસોવાના સ્મશાનમાં કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter