અરિજીત સિંહની નેટવર્થ છે રૂ. 414 કરોડ

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

નિર્દેશક સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ પર વિવાદોના વાદળ ઘેરાયલા જ રહે છે. હવે કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીએ એક ખુલ્લો પત્ર પોસ્ટ કરીને પોતાનો...

પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેના ઘરથી ફક્ત પાંચ બ્લોકના અંતરે જ આ હુમલો થયો હતો. પ્રિયંકાએ આ હુમલાને...

પ્રસિદ્ધ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરને હૃદયનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ સન્માન તેમને હૃદયેશ આર્ટ્સની ૨૮મી જયંતી અને પ્રખ્યાત સંગીતકાર હૃદયનાથ...

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા...

મિલન લુથરિયા દિગ્દર્શિત અને અજય દેવગણ, ઈલિયાના ડિક્રૂઝ, ઈમરાન હાશ્મી, એશા ગુપ્તા, વિદ્યુત જામવાલ, સંજય મિશ્રા અભિનિત ફિલ્મ ‘બાદશાહો’ સેવન્ટીઝના ગાળામાં...

રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં કંગના કહેતી દેખાય છે કે, મેં સાચે જ એ વ્યક્તિને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ એ વ્યક્તિને લખેલી અંગત વાતો તેણે ઈન્ટરનેટ પર નાંખી....

ટચૂકડા પડદાનો કલાકાર અમિત ટંડન તેની પૂર્વ પત્નીના લીધે હજી મુશ્કેલીમાં મુકાય છે. પૂર્વ પત્ની અને ડર્મેટોલોજિસ્ટ રૂબી સાથે દસ વર્ષ પહેલાં અમિતનું લગ્નજીવન...

બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનની પત્ની નતાશા માધવાનીએ ૧૧મી ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે. ૪૩ વર્ષના ફરદીને બે દિવસના પુત્ર અજરિયસ સાથેની તસવીર ટ્વિટર પર અપલોડ...

ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા પહલાજ નિહલાનીને પદ પરથી હટાવી દેવાયા છે. તેમના સ્થાને ગીતકાર પ્રસૂન્ન જોશીને અધ્યક્ષપદે નિયુક્ત કરાયા છે. અભિનેત્રી વિદ્યા...

દિલીપ કુમારને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના તબીબોએ દિલીપસા’બના સાજા થવા પાછળ તેમના પત્ની સાયરા બાનુની ધીરજ અને સેવાને...



to the free, weekly Gujarat Samachar email newsletter