શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી સેલિબ્રિટી બ્રાન્ડઃ ટોપ-25માં 12 અભિનેત્રી

ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...

અસમના પૂરપીડિતોની વહારે બોલિવૂડ કલાકારો

ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન હાલ તેની આગામી ફિલ્મો ‘વોર-2’ અને ‘ક્રિશ-4’ને લઈને સમાચારમાં છે. હૃતિક રોશનની આ બન્ને ફિલ્મોને લગતાં અપડેટ્સ એક પછી એક બહાર આવી...

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. નુસરતે વડાપ્રધાન મોદી સાથેની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી...

અભિનેતા આમિર ખાન વર્તમાનમાં તેમની લવલાઇફના મુદ્દે ચર્ચામાં છે. અભિનેતા નવી પ્રેમિકા બેંગ્લુરુની ગૌરી સ્પ્રેટ સાથે ડેટિંગ કરી રહ્યો છે, અને હવે એક નવો વીડિયો...

ટેલિવિઝનના ઇતિહાસની સૌથી વધુ લાંબી ચાલનારી લોકપ્રિય કોમેડી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સાત વર્ષે ‘દયાબહેન’ની ફરી એન્ટ્રી થશે એવી ચર્ચા છે. તારક...

બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસે માતાની છત્રછાયા ગુમાવી છે. તેમના માતા કિમ ફર્નાન્ડિસ બોલિવૂડની ઝાકઝમાળથી હંમેશા દૂર રહ્યા, પરંતુ પુત્રી સાથે હંમેશા...

ફિલ્મો દ્વારા ભારતવાસીઓમાં દેશભક્તિનો જુસ્સો જગાડનાર અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે મુંબઇમાં નિધન થયું છે. 87 વર્ષના મનોજ કુમાર...

એક્ટર આમિર ખાન હવે યુટયુબર બની ગયો છે. તેણે ‘આમિર ખાન ટોકીઝ’ નામની યુટયુબ ચેનલ શરૂ કરી છે. તેણે શરૂઆતના કેટલાક વીડિયોમાં ‘લગાન’નાં નિર્માણ વિશેની વાતો...

બોલિવૂડ અભિનેતા વિજય વર્મા અને અભિનેત્રી તમન્ના ભાટિયા બ્રેકઅપના અહેવાલો વચ્ચે ચર્ચામાં છે. બ્રેકઅપ મુદ્દે લાંબો સમય મૌન ધારણ કર્યા પછી વિજય વર્માએ હવે...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂકેલી અને ઓસ્કરમાં બ્રિટનની સત્તાવાર એન્ટ્રી તરીકે રજૂ ફિલ્મ ‘સંતોષ’ ભારતના દર્શકોને જોવા નહીં મળે. ગયા વર્ષે કાન્સ...

કંગના રણૌત સામે જાવેદ અખ્તરે કરેલા બદનક્ષીના કેસમાં બન્ને વચ્ચે પરસ્પર સંમતિ અને રાજીખુશીથી સમાધાન થયાની વાત ખોટી છે. વાસ્તવમાં કંગનાએ આ કેસમાં અમારી માફી...



to the free, weekly Gujarat Samachar email newsletter