ધરમજી જેવું સ્મિત, આકર્ષણ અને ઉષ્મા મળવી દુર્લભઃ બિગ બી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ...

સેલિના જેટલીએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી

ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે.

શું શિલ્પાએ નાણાં માટે રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતાં? આ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે ત્યારે ટ્રોલર્સે સોશિયલ...

નિતેશ તિવારીના આગામી મહાકાવ્ય ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. અહેવાલ પ્રમાણે ફિલ્મનિર્માતા તેને એક ભાગમાં નહીં, પરંતુ ત્રણ ભાગમાં બનાવશે અને દરેક...

કરિશ્મા કપૂરને નેવુંના દસકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. એક્ટિંગથી આગવી ઓળખ ઊભી કરનારી કરિશ્મા સોશિયલ મીડિયા પર પર્સનલ અપડેટ્સ શેર...

વિવેક ઓબેરોયને કરિયરની શરૂઆતમાં સંખ્યાબંધ ફિલ્મો મળી હતી. વિવેકની કરિયર ટોચ પર હતી ત્યારે ઐશ્વર્યા રાય સાથે સંબંધોના કારણે સલમાન સાથે વિવાદ થયો હતો. વિવેકે...

મશહૂર અભિનેત્રી અને રામપુરનાં પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે આખરે ફરાર જાહેર કરી છે. 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર જયા પ્રદા પર આચારસંહિતા ભંગના...

લંડનમાં તાજેતરમાં યોજાયેલા BAFTA એવોર્ડ સમારોહમાં દીપિકા પદુકોણ ઘણી વખત સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ પછી અહેવાલો આવ્યા હતા કે, દીપિકા...

કોરોના મહામારી બાદના અરસામાં પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સહકારથી આગળ વધવા નિર્ણય...

મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા રેડિયો પ્રેઝન્ટર અને બિનાકા ગીતમાલા ફેમ અમીન સાયાનીએ 91 વર્ષની...

મુંબઈમાં યોજાયેલા દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં શાહરુખ ખાનથી લઈને રણબીર કપૂર અને બોબી દેઓલ સહિતના સ્ટાર્સે બાજી મારી છે. 20મી ફેબ્રુઆરીએ...

ખ્યાતનામ ગઝલગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. કેન્સરની સારવાર માટે તેઓ મુંબઇની હોસ્પિટલમાં એડમિટ હતા. સૌરાષ્ટ્રના વતની પંકજ...



to the free, weekly Gujarat Samachar email newsletter