
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક રાજ્યોમાં આંશિક કે પૂર્ણ રજા જાહેર કરવામાં આવી હતી. જેમાંથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નહોતી....
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.
ભારતીય ફિલમઉદ્યોગનો ઓસ્કર ગણાતો ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહ શનિવારે રાત્રે અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ઉદ્યોગમાં ઉત્તમ પર્ફોર્મન્સ, કહાની, દિગ્દર્શન અને ટેક્નિક ક્ષેત્રે શાનદાર પ્રદાનને બિરદાવવા માટે ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત થાય છે.
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક રાજ્યોમાં આંશિક કે પૂર્ણ રજા જાહેર કરવામાં આવી હતી. જેમાંથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નહોતી....
ભારતીય સિને જગતના કલાકાર કસબીઓનાં સૌથી મોટાં સંગઠન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં શૂટિંગ નહીં કરવા જણાવ્યું...
પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘મેં અટલ હૂ’ ફિલ્મની ચાહકોમાં આતુરતાપૂર્વક સાતે રાહ જોવાઇ રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જીવનગાથા...
ખુશી કપૂર અને વૈદાંગ રૈના અનુરાગ કશ્યપની દીકરી આલિહાની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયાં હતાં. આ સાથે જ તેમની ડેટિંગની અટકળોને વેગ મળ્યો છે.
બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને 10 જાન્યુઆરીએ 50મો જન્મદિવસ ઊજવ્યો છે. આજે રૂ. 3117 કરોડની સંપત્તિ સાથે ભારતનો ત્રીજો સૌથી અમીર અભિનેતા ગણાતો હૃતિક 2000માં ફિલ્મ...
ઈલિયાના ડિક્રુઝે વધુ એક વખત પોતાના લગ્ન અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવાનો ઈનકાર કર્યો છે.
વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓડિયો લોકોને સંભળાવ્યા હતા. આમાંનો એક અવાજ ‘ખિલાડી...
હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે મંદિરનિર્માણથી...
સુહાના ખાન અને અગત્સ્ય નંદા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાથે જોવા મળતાં બંને સાથે સાથે નવું વર્ષ મનાવીને પાછાં ફર્યાં હોવાનું કહેવાય છે. જોકે, એરપોર્ટ પર બંને...