ગીતકાર પ્રસૂન જોષી પ્રસાર ભારતીના ચેરમેન પદે

ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોષીને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. પ્રસૂન જોષી ભારતીય સિનેમા જગતની જાણીતી વ્યક્તિ છે. તેમણે સિનેમાથી લઈને જાહેરાત જગત અને સાહિત્યના ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી છે.

દિલજીતના વાનકુંવર શોમાં ખાલિસ્તાનીઓનો હોબાળો

પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ તેમની ઈન્ટરનેશનલ કોન્સર્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. વિશ્વભરમાં ફેન ફોલોઇંગ ધરાવવતો આ કલાકાર વિશ્વમાં જ્યાં પરફોર્મ કરે ત્યાં લાખોની ભીડ એકત્ર થઈ જાય છે. કેનેડામાં વાનકુંવરમાં આયોજીત તેની...

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારને આદર્શ માનવામાં આવે છે. એક જ પરિવારમાં ચાર મોટાં સ્ટાર્સ હોવા છતાં પરિવારમાં ક્યાંય ખટરાગ જોવા મળ્યો નથી. જોકે પાછલા...

લો બજેટમાં બનેલી અને માઉથ પબ્લિસિટીના સહારે ઊંચકાયેલી ફિલ્મ '12વી ફેઈલ’ને સ્વતંત્ર એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલવામાં આવી છે. 

બોલિવૂડ ફિલ્મો કરોડોનો બિઝનેસ કરે છે અને જાણીતા સ્ટાર્સ એક ફિલ્મમાં કરોડો કમાય છે. જોકે, તમે જાણો છો કે વિશ્વના સૌથી ધનાઢ્ય એક્ટર્સ કોણ છે? બોલિવૂડનો એક...

સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાની કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ તેના અવાજના ચાહકો દીવાના છે. સિંગરે 1000 ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. આ ગાયકે શાહરુખ...

અરબાઝ ખાન છેલ્લા લાંબા સમયથી પોતાના કરતાં 22 વરસ નાની જ્યોર્જિયા સાથે ડેટ કરતો હતો. આ યુગલ રિલેશિપમાં હતું અને હવે જ્યાર્જિયાએ સ્પષ્ટ કર્યું છે કે, બન્ને...

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીના ગાઢ સંબંધોની ચોમેર ચર્ચા થઈ રહી છે. તેવામાં નવ્યાએ હાલ સિદ્ધાંતને સોશયલ મીડિયા પર તેની...



to the free, weekly Gujarat Samachar email newsletter