તુમ્હે ઔર ક્યા દુંમેં દિલ કે સિવાયતુમકો હમારી ઉંમર લગ જાયઆ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના...
‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન...
વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ...
તુમ્હે ઔર ક્યા દુંમેં દિલ કે સિવાયતુમકો હમારી ઉંમર લગ જાયઆ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના...
આજે કેટલામો દિવસ છે...? હેં!! ત્રીજી વાર..? એને તમારા વિના ન ચાલે એટલો બધો ઘરોબો?કેવા કેવા પ્રશ્નો! પ્રશ્ન પુછનાર અને ઉત્તર આપનાર બન્ને હસતા હતા એનો અર્થ એ હતો કે ટેન્શન જેવું નહતું, ડર ન હતો, પરંતુ ત્રીજી વારની ઘટના તો હતી જ. વલસાડ સ્થિત સ્વજન...
સમગ્ર વિશ્વમાં જેની અનુભૂતિ એકસરખી સંવેદનાથી થાય એવો આ એકાક્ષરી મંત્ર છે. મા, માતા, મમ્મી કે મોમ, સંબોધન જે પણ કરાય, સામેની વ્યક્તિના હૃદયમાં માતૃત્વનો જે સાગર છલકાય એની ભીનાશ એના સંતાનોને સતત ભીંજવતી જ રહે.

તમે ક્યારેય નદીકિનારે જઈને એમાં ધુબાકા માર્યા છે? સ્નાન કરીને એના જળનું આચમન લીધું છે? એમાંથી જાણે બહાર આવતો કે ડૂબતો સૂરજ જોયો છે. ઉપર આકાશમાં ચાંદની...
‘સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જાણે પતંગની...’ એકાએક અભિષેકને આ ગીત યાદ આવ્યું. ગેલેરીમાં બેઠો હતો, કોફી પીતો હતો. ૧૨મા માળેથી દેખાતા ખુલ્લા આકાશમાં એની સામે ઊડતા હતા રંગબેરંગી પતંગો અને એને વીતેલી...
થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું....
‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય...
‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.
‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે...