જીવનની સાચી સમૃદ્ધિ શું છે?

મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો આધાર માત્ર પૈસા પર નથી. માત્ર ભૌતિક સંપત્તિ પર નથી. જીવનને સમૃદ્ધ બનાવવા માટે બીજા અનેક પરિબળોની...

અપેક્ષા અને ક્ષમતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે

ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે હોઈ શકે. પરંતુ દરેક વખતે એ શક્ય બનતું નથી કે આપણી બધી અપેક્ષા પુરી થાય. અપેક્ષા પુરી...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...