કીર્તનઃ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનરૂપી ખજાનાનું અનમોલ રત્ન

સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય સંત શિરોમણી થઇ ગયા જેમના ભજન જીવન માટે અમૂલ્ય અને આવશ્યક જ્ઞાન લોકોને પીરસતા. આ સંતો ગામેગામ...

મનને રિફ્રેશ કરો, જાતને રિ-સ્ટાર્ટ કરોઃ મૂડ સ્વિંગ પર અંકુશ રાખવો અનિવાર્ય

માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક ખુબ સારી રીતે વર્તન કરે તો ક્યારેક કોઈને ગણકારે જ નહિ, ક્યારેક ખુશમિજાજ રહે તો ક્યારેક...

જીવન અને મૃત્યુ બંને એક દોરીના બે છેડા છે? જીવન એટલે શરૂઆત અને મૃત્યુ એટલે અંત એવું ખરું? કે પછી સનાતન શાસ્ત્રોમાં કહ્યું તેમ એક ચક્રમાં જીવન અને મૃત્યુ માત્ર પડાવરૂપ છે? નિરંતર ચાલતા ક્રમમાં જીવન અને મૃત્યુ માત્ર નાટકનો એક અંક છે, વાર્તાનું...

રોબર્ટ ફ્રોસ્ટ નામના અમેરિકન કવિએ આજથી લગભગ ૧૦૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૧૫માં લખેલી કવિતા, ‘ધ રોડ નોટ ટેકન’ વાંચી હશે. ન વાંચી હોય તો ગુગલ કરીને વાંચજો. વાંચી...

આર. કે. લક્ષમણ ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ હતા. તેમનો એક જોક વાંચો: એક મિકેનિક ડોક્ટરની ગાડી રિપેર કરી બોનેટ બંધ કરતા ત્યાં હાજર બધા લોકો સાંભળે તેમ મોટેથી...

બુદ્ધ ભગવાનની ફિલોસોફીના મૂળમાં રહેલો મંત્ર છે: ઈચ્છા દુઃખનું મૂળ કારણ છે. આ ફિલોસોફી માટે ચાર સુવર્ણ સિદ્ધાંતો આપી શકાય. ૧) બધું જ કઈ કારણથી થાય છે. ૨)...

દુઃખતા ગુમડાને દબાવીને વધારે દુખાડવું કોને ગમે? લાગેલી આગમાં ઘી હોમવા જેવી પ્રક્રિયા કોણ સહન કરી શકે? કયો માણસ વાગેલા ઘાવ પર મીઠું ભભરાવવા દે? તેવી જ રીતે આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેટલી દર્દનાક સ્થિતિમાંથી આપણે સૌ પસાર થઇ રહ્યા છીએ તેમાં...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...