
વડીલો સહિત સહુ વાચક મિત્રો, દરિયો ખેડવાનું સાહસ આપણી નસ-નસમાં વહે છે એ વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. તમે જૂઓને... ગુજરાત બહાર કરોડો ગુજરાતીઓ વસે છે....
વડીલો સહિત વાચક મિત્રો, પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, અને આપ સહુના આશીર્વાદ હોય પછી જીવનમાં બીજું જોઇએ શું?! બંદો ફરી આપની સેવામાં હાજર છે. ‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’ શબ્દો સીધાસરળ, પણ બહુ જ અર્થસભર. સીધા દિલને સ્પર્શી જાય તેવા....
વડીલો સહિત વાચક મિત્રો, સ...મા...જ - શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે, પણ સંસ્કાર-વારસો-ઇતિહાસ-કળા-પરંપરા બધેબધું સાચવી જાણે. પણ આ સમાજ બને છે કઇ રીતે? ચોક્કસ વર્ગના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એક સમયે ગુફાઓ-કંદરાઓમાં રહેતા મનુષ્યનો પરિવાર જેમ જેમ વિસ્તરતો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દરિયો ખેડવાનું સાહસ આપણી નસ-નસમાં વહે છે એ વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. તમે જૂઓને... ગુજરાત બહાર કરોડો ગુજરાતીઓ વસે છે....
રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરના ભવ્ય કોન્ફરન્સ સેન્ટરમાં ૨૦ હજાર મહેમાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. તેમને ઉદ્બોધન કરશે. આયોજકોના નિમંત્રણને માન આપીને હું પણ આ પ્રસંગે હાજરી આપવાનો છું ત્યારે આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ મારા અંતરના ભાવો...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે રવિવારે આ લખાઇ રહ્યું છે. વિજયાદશમી અને દશેરા ત્રીજી ઓક્ટોબરે હતા કે ચોથી ઓક્ટોબરે તેમાં અવઢવ અને વિવાદ હોવાનું સંભળાયું હતું. ચંદ્રની ગતિ અને સ્થિતિ આધારિત આપણું હિન્દુ કેલેન્ડર વિશ્વનું સૌથી પુરાતન હોવાથી અવારનવાર...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષો પહેલાં સુપ્રસિદ્ધ મીલીટરી હિસ્ટોરીયન કેપ્ટન લિન્ડલહર્સ્ટનું એક પુસ્તક વાંચ્યું હતું. યુદ્ધભૂમિમાં અપનાવાતા વિવિધ વ્યૂહના ભાગરૂપે તેમાં એટેક એન્ડ ડિફેન્સ - આક્રમણ અને સંરક્ષણ અંગે સુંદર ચર્ચા હતી. જેમાં એક તબક્કે...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત ૨૦૭૦ની વિદાય વેળાએ, આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ના આ વર્ષના અંતિમ અંકના માધ્યમથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થયો છું. બે કર જોડીને આપ સહુના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરું છું. આજે (સોમવાર, ૧૩ ઓક્ટોબરે)...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહના જીવંત પંથમાં આપે ‘અંતિમ પર્વ’ નામથી પ્રકાશિત થયેલા પુસ્તક વિશે વાંચ્યું. ભાઇશ્રી રમેશ સંઘવી દ્વારા સંપાદિત આ જીવન-ઉપયોગી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી...