આપની યાદી...

આ સપ્તાહે ‘કલાપી’ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ઉપદેશક જ ‘અશ્લીલ’ ઉપદેશ આપે તો લોકો શું કરે?

કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના...

મોતીચંદ શેઠના પિતા અમીચંદ અને દાદા સાંકળચંદ સોજિત્રા વતન છોડીને અમીચંદ ખંભાત બંદરે પહોંચ્યા. ખંભાતમાં મજૂરી કરવા કરતાં મુંબઈમાં સારી તક મળશે એમ ધારીને...

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ પ્રમાણમાં મોડા આવ્યા છતાં વિકાસની દોડમાં એ ઘણા આગળ નીકળી ગયા છે. સિડની અને મેલબોર્નમાં ગુજરાતીઓની મોટી વસતિ છે પણ ત્યાં પ્રમાણમાં...

ઓળખીતાનો આધાર ઘણા બને પણ અજાણ્યામાં વિશ્વાસ મૂકીને મદદ કરેવી વિરલ વ્યક્તિઓમાંની એક તે ડાહ્યામામા. વિના સગાઈએ એ સૌના મામા બનીને અજાણ્યાનો આશરો બનતા. હેતના...

ભુલાભાઈ દેસાઈ અંગ્રેજો સામે એમના જ કાયદા વાપરીને લડ્યા અને જીત્યા. અંગ્રેજો કાયદાના નિષ્ણાત. લોકશાહી અને રાજ્ય બંધારણના નિષ્ણાત. આવા અંગ્રેજો પાસેથી દેશને...

જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે...

ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે...

વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter