
બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા...
ભારત એ એવી પવિત્ર ધરતી છે, જ્યાં માનવ જીવનને માત્ર જીવવાનો નહીં, પરંતુ સત્કાર્યપૂર્વક જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. પરંપરા, સંસ્કાર અને મૂલ્યો - આ ત્રણેય આપણા જીવનના એવા સ્તંભ છે જે સમયના પ્રવાહમાં આપણને અખંડ રાખે છે. પરંતુ આજના આધુનિક યુગમાં,...
હવે બુજુમ્બુરા તરીકે ઓળખાતું ઉસુમ્બુરા, લેક તાંગાન્યિકાના ઉત્તરપૂર્વ કિનારે શાંતિથી વસેલું હતું, જ્યાં જળ અને ભૂમિ અતિ ધીમા લયમાં મળતાં હતાં. રુઆન્ડા-ઉરુંડી પર બેલ્જિયન ટ્રસ્ટીશિપના અંતિમ વર્ષો,૧૯૪૦ના દાયકાના મધ્યભાગમાં, તે શહેર કરતાં વધુ એક...

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા...