
આપણે ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં આપણી જીવનશૈલી, પરંપરા અને આહાર-વ્યવહારને સાથે લઇને ગયા છીએ. ગુજરાતી તરીકેની આપણી આગવી ખાસિયત, નીતિ-રીતિ, સ્વભાવ આપણી રગેરગમાં...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

આપણે ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં આપણી જીવનશૈલી, પરંપરા અને આહાર-વ્યવહારને સાથે લઇને ગયા છીએ. ગુજરાતી તરીકેની આપણી આગવી ખાસિયત, નીતિ-રીતિ, સ્વભાવ આપણી રગેરગમાં...

આ વ્યક્તિત્વ - આ કલાકાર આજે ૭૮ વર્ષની ઊંમરે પણ અનેક શારીરિક મર્યાદાઓ સાથે રોજ ૧૫ કલાક કામ કરે છે. ૫૧ વર્ષની એમની ફિલ્મ કારકિર્દીમાં છ જનરેશનની હીરોઈન સાથે...

બળાત્કાર આપણા શારીરિક અને માનસિક ભોગવટાનો સૌથી ખરાબ પ્રકાર છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નથી કે જ્યાં બળાત્કારો ન થયા હોય. પશ્ચિમમાં તો આવો અનુભવ કરી ચૂકેલી...

કેટલાય લોકો જીવનભર મહેનત કરે છતાંય કઈ ખાસ સફળતા ન મળે તેવું બનતું હોય છે. મોટા ભાગના લોકો તો આખું જીવન વૈતરું કરીને જ કાઢી નાખતા હોય છે. તેમને ખબર જ નથી...

• મહાત્મા ગાંધીના વિચારનું છડેચોક વિકૃતીકરણ થઇ રહ્યાના મૂકપ્રેક્ષક ગાંધીવાદીઓ • રાષ્ટ્રપિતાની રામરાજ્યની વિભાવનાને બધા સત્તાધીશો થકી પહેરાવાતા અનુકૂળ વાઘા...

સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો...

આજકાલ આપણું જગવિખ્યાત બોલીવુડ બહુ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. ટી.વી સિરીયલમાંથી બોલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી લઇ ખૂબ ઝડપથી એ સફળતાના શિખરો સર કરતો જતો હતો એ...

પૂ. મહાત્મા ગાંધી બાપુજીને કોટી કોટી વંદન. બીજી ઓક્ટોબર એટલે બાપુનો જન્મદિવસ. તેમનો જન્મ પોરબંદરમાં બીજી ઓકટોબર ૧૮૬૯માં મોઢ વણિક પરિવારમાં થયો હતો. બાપુના...

રોડપતિમાંથી અબજોપતિ બનેલાઓની સંઘર્ષ કથાઓ વાંચવાથી વ્યક્તિને મોટિવેશન મળી શકે છે, પરંતુ અબજોપતિમાંથી રોડપતિ બનનારાઓનો અનુભવ વાંચીએ તો ચોક્કસ એમ જ લાગે કે...

બીજી ઓક્ટોબર ૨૦૨૦ એટલે ગાંધીજીની ૧૫૧મી જન્મ શતાબ્દી. ગાંધીજી લંડનની ઇનર ટેમ્પલ કોલેજમાં કાયદો ભણવા આવેલા. નવેમ્બર ૧૯૮૮માં તેમણે કોલેજ જોઈન કરી અને તેના...