
ભારત સરકારે કરેલા ડિમોનેટાઇઝેશનને પગલે દેશના અર્થતંત્રની કામગીરી નોંધપાત્ર રીતે ખોરવાશે અને ટૂંકા ગાળામાં ગ્રોથ નબળો રહેશે. જોકે લાંબા ગાળે સરકારની કરવેરાની...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
દેશની મોખરાની ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે...

ભારત સરકારે કરેલા ડિમોનેટાઇઝેશનને પગલે દેશના અર્થતંત્રની કામગીરી નોંધપાત્ર રીતે ખોરવાશે અને ટૂંકા ગાળામાં ગ્રોથ નબળો રહેશે. જોકે લાંબા ગાળે સરકારની કરવેરાની...

ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ,...

બ્રેક્ઝિટ મુદ્દે જર્મનીએ યુકે સામેનું વલણ વધુ કડક બનાવ્યું છે. જર્મન ફાઈનાન્સ મિનિસ્ટર વોલ્ફગાંગ શોબલે ચેતવણી આપી છે કે ઈયુ સાથે રાજકીય છેડો ફાડ્યા પછી...

ચાન્સેલર ફિલિપ હેમન્ડ બુધવારે બપોરે તેમનું અને બ્રેક્ઝિટ પછીનું પ્રથમ ઓટમ સ્ટેટમેન્ટ જાહેર કરશે. જોકે, તેમના પુરોગામી જ્યોર્જ ઓસ્બોર્નની કોથળામાંથી બિલાડું...
યુકેમાં પાઉન્ડ નબળો પડતાં તેમજ યુરોપિયન લોકો સામે તિરસ્કારના ગુના વધતાં માઈગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા જણાવાયું છે. યુરો સામે સ્ટર્લિંગ પાઉન્ડના મૂલ્યમાં થયેલા ૧૬ ટકાના ઘટાડાને...

વડા પ્રધાન થેરેસા મેએ દેશના બિઝનેસ અગ્રણીઓને બ્રેક્ઝિટને અપનાવવા અથવા લોકોના રોષનો સામનો કરવાની ચેતવણી આપી છે. તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ વર્ષો સુધી...

યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો શુક્રવારે ૩૧ પૈસાની નબળાઇમાં ૬૮.૧૩ના સ્તરે બંધ રહ્યો છે. કામકાજ દરમિયાન રૂપિયો ૩૭ પૈસા ગગડીને ૬૮.૧૯ ક્વોટ થયો હતો. જે નવ મહિનાની...

ટ્રાન્સપોર્ટ ફોર લંડનની મોટા ભાગની સેવાઓ માટે લેવાતાં ‘pay-as-you-go’ ભાડાંનાં દર જાન્યુઆરી ૨૦૧૭થી ૨૦૨૦ના અંત સુધી યથાવત કરવાની જાહેરાત લંડનના મેયર સાદિક...

બ્રેક્ઝિટ લીવ કેમ્પેઈનરોએ દૂરંદેશી દાખવીને જ કદાચ બ્રિટનના £૪ બિલિયનના કરી ઉદ્યોગના મતદારોને લોભાવવા માટે સાઉથ એશિયનોને વધારે વિઝા મંજૂર કરવાની લાલચ આપી...

ભારતીય ચલણમાંથી રદ થયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની નોટો યુકે ખાતેની ભારતીય બેંકોમાંથી બદલાવી શકાશે. ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું...