ટ્રમ્પે ગૂગલ, મેટા જેવી કંપનીઓને કહ્યુંઃ ભારતમાં ફેક્ટરીઓ ના સ્થાપો, ભારતીયોને કામ આપવાનું બંધ કરો

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...

7 દિવસમાં તમામ બોઇંગ વિમાનની ફ્યુઅલ સ્વિચની તપાસના આદેશ

એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યાના બે દિવસ બાદ ડીજીસીએ (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે 21 જુલાઈ સુધીમાં બોઇંગ 737 અને 787 સીરીઝના તમામ વિમાનોમાં એન્જિન ફ્યૂઅલ...

દેશના સુપરમાર્કેટ્સ દ્વારા આરોગ્યપ્રદ ખાદ્યવિકલ્પોના સ્થાને જન્ક ફૂડના વેચાણને ભારે પ્રોત્સાહન અપાતું હોવાનું કન્ઝ્યુમર વોચડોગ સંસ્થા Which? દ્વારા ડિસ્કાઉન્ટ...

મુકેશ અંબાણીની લંડનસ્થિત કંપની રિલાયન્સ યુરોપ લિમિટેડ દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં કન્ઝર્વેટિવ એન્ડ યુનિયનિસ્ટ પાર્ટીને ૨૫,૦૦૦ પાઉન્ડ (૩૮,૨૦૮ ડોલર)નું દાન આપવામાં...

બ્રેક્ઝિટના પગલે મંદીનું જોખમ ટાળવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ સાત વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઐતિહાસિક ઘટાડો જાહેર કર્યો...

નરેન્દ્ર મોદી સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલને આખરે રાજ્યસભામાં સાત કલાકની ચર્ચા પછી સર્વસંમતિથી પસાર કરાયું છે. બિલની...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના...

યુકેમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડશોના આયોજન માટે સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને બિઝનેસમેનનું બનેલું ૧૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. તેઓ લંડનમાં ૪થી ૬ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન ૨૦થી ૨૫ ઉચ્ચ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓને તેમજ બિનનિવાસી ગુજરાતી...

ઘણી વખત આફત પણ આશીર્વાદ સમાન નીવડે છે. આતંકવાદના ભય અને નબળા પાઉન્ડના કારણે વિક્રમજનક ૭.૩ મિલિયન બ્રિટિશરોએ વેકેશન ગાળવા વિદેશ જવાનું ટાળી ‘સ્ટેકેશન’ને...

ઈંગ્લેન્ડમાં ગત ઓક્ટોબરથી ખરીદારો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ માટે પાંચ પેન્સનો ચાર્જ લગાવાયા પછી તેના વપરાશમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષના...

આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં...

ડે લુઈશ ફાર્મસીના સ્થાપક અને સીઈઓ કિરીટભાઈ પટેલના તાજેતરમાં થયેલા નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા ગંભીર છતાં એક શાનદાર કાર્યક્રમ ગત શનિવારે તા.૨૪ જુલાઈ,...



to the free, weekly Gujarat Samachar email newsletter