રિલાયન્સ ઈન્ટેલિજન્સની સ્થાપનાઃ AI પ્લેટફોર્મ માટે મેટા-ગૂગલ સાથે સંયુક્ત સાહસ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમને ટેક દિગ્ગજો માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઈએ પણ સંબોધિત કરી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક નવી સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સનું અનાવરણ કર્યું હતું. કંપનીએ...

રિલાયન્સ જિયોનો આઈપીઓ જૂન 2026 સુધીમાં આવશેઃ મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે આઈપીઓની દરખાસ્ત 2026ના પૂર્વાર્ધમાં ફાઈલ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે રિલાયન્સની નવી પેટાકંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સને પણ આ મિટિંગમાં લોંચ...

દેશના સુપરમાર્કેટ્સ દ્વારા આરોગ્યપ્રદ ખાદ્યવિકલ્પોના સ્થાને જન્ક ફૂડના વેચાણને ભારે પ્રોત્સાહન અપાતું હોવાનું કન્ઝ્યુમર વોચડોગ સંસ્થા Which? દ્વારા ડિસ્કાઉન્ટ...

મુકેશ અંબાણીની લંડનસ્થિત કંપની રિલાયન્સ યુરોપ લિમિટેડ દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં કન્ઝર્વેટિવ એન્ડ યુનિયનિસ્ટ પાર્ટીને ૨૫,૦૦૦ પાઉન્ડ (૩૮,૨૦૮ ડોલર)નું દાન આપવામાં...

બ્રેક્ઝિટના પગલે મંદીનું જોખમ ટાળવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ સાત વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઐતિહાસિક ઘટાડો જાહેર કર્યો...

નરેન્દ્ર મોદી સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલને આખરે રાજ્યસભામાં સાત કલાકની ચર્ચા પછી સર્વસંમતિથી પસાર કરાયું છે. બિલની...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના...

યુકેમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડશોના આયોજન માટે સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને બિઝનેસમેનનું બનેલું ૧૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. તેઓ લંડનમાં ૪થી ૬ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન ૨૦થી ૨૫ ઉચ્ચ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓને તેમજ બિનનિવાસી ગુજરાતી...

ઘણી વખત આફત પણ આશીર્વાદ સમાન નીવડે છે. આતંકવાદના ભય અને નબળા પાઉન્ડના કારણે વિક્રમજનક ૭.૩ મિલિયન બ્રિટિશરોએ વેકેશન ગાળવા વિદેશ જવાનું ટાળી ‘સ્ટેકેશન’ને...

ઈંગ્લેન્ડમાં ગત ઓક્ટોબરથી ખરીદારો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ માટે પાંચ પેન્સનો ચાર્જ લગાવાયા પછી તેના વપરાશમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષના...

આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં...

ડે લુઈશ ફાર્મસીના સ્થાપક અને સીઈઓ કિરીટભાઈ પટેલના તાજેતરમાં થયેલા નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા ગંભીર છતાં એક શાનદાર કાર્યક્રમ ગત શનિવારે તા.૨૪ જુલાઈ,...



to the free, weekly Gujarat Samachar email newsletter