
ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.
નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને સમુદાયની સેવાના આ ઐતિહાસિક સીમાચિહ્ન 101 વર્ષ પૂર્ણ કર્યા હતા.
યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ 2031માં દેશના પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાની અને 90 ટકા મત હાંસલ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સાતમી વખત દેશના પ્રેસિડેન્ટ બનેલા પિતા મુસેવેની પછી સત્તા હાંસલ...

ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.
નાઈજીરીયાના પૂર્વ સેના શાસક, મોહમ્મદ બુહારીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની લેખિકાને હંમેશા વિવાદમાં રહેતા જાણીતા લેખક સલમાન રશ્દીની પ્રશંસા કરવી ભારે પડી છે.
ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકનને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.