નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

નાઈજિરિયાનો એક પુરુષ એક સાથે ૧૩ બાળકોનો પિતા બનવાનો છે. હકીકતમાં તેને ૧૩ પત્ની છે અને મજાની વાત એ છે કે તે તમામ એક સાથે પ્રેગનન્ટ છે. પ્રેગનન્ટ પત્નીઓ...

આફ્રિકા ખંડના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જગતનો સૌથી મોટો ડેમ ટૂંક સમયમાં બંધાવો શરૂ થશે. આ ડેમનું નામ ઈંગા-૩ ડેમ રાખવામાં આવ્યું છે. કોંગો નદી...

 વિવાદાસ્પદ ચૂંટણી પરિણામોને લીધે ૨૦૦૮માં વિભાજનની સ્થિતિને પગલે સમગ્ર કેન્યામાં હિંસા ફાટી નીકળી હતી. તેમાં ૧,૨૦૦થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. પૂર્વ આફ્રિકાની...

દક્ષિણ આફ્રિકાના જીયાની શહેરમાં વસતાં ભરૂચ જિલ્લાનાં બિનનિવાસી ભારતીયોને ત્યાં છેતરપિંડી કરવાનાં ઈરાદે આવેલા એક સ્થાનિક સ્વબચાવમાં હત્યા થઈ હતી અને અન્ય...

પ્રવાસી ભારતીયો અને દક્ષિણ આફ્રિકન ભારતીય વંશજોનું પ્રતિનિધિત્વ કરનારાં સાંસ્કૃતિક જૂથોએ આગામી મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દક્ષિણ આફ્રિકા યાત્રા દરમિયાન...

આફ્રિકા ખંડનો દેશ ઝિમ્બાબ્વે ત્યાંના અત્યંત ઊંચા ફુગાવા, બેકારી, ગરીબી, ભૂખમરા અને ભ્રષ્ટાચાર માટે જાણીતો છે. આ દેશની હાલત કેટલી બદતર થઈ ચૂકી છે, તેનો...

હાલમાં જ સમગ્ર કેન્યામાં ત્રણ કલાક વીજળી ગુલ થઈ ગઈ હતી. કેન્યા ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની કેનજેને આ અંગે પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, એક વાંદરું મધ્ય...

ચુસ્ત ગાંધીવાદી લોકોમાં સામેલ એક વ્યક્તિની ચોથી પેઢીના કુબેન નાયડુને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા રિઝર્વ બેન્કોના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે. આગામી...

દિલ્હીમાં ગયા અઠવાડિયે એક કોંગો નાગરિકની હત્યાના મુદ્દાએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે. સામાન્ય મુદ્દે થયેલી હત્યા બાદ આફ્રિકી દેશોના રાજદૂતોએ આ ઘટના સામે...

નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના...



to the free, weekly Gujarat Samachar email newsletter