મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાઇ છે. સાગરદાણ કૌભાંડમાં દૂધ ઉત્પાદક સંઘને થયેલી નુકસાનીના કેસમાં આ ધરપકડ...

કોરોના સંકટ વચ્ચે સિદ્વપુર ખાતે તર્પણ માટે ભારતભરમાંથી લોકો આવી રહ્યા હોઇ કોરોનાનું સંક્રમણ વધે નહીં માટે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંગ ગુલાટીએ ૨૬ નવેમ્બરથી...

વડનગરમાં યોજાયેલા એક દિવસીય તાનારીરી મહોત્સવનો આ વર્ષે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાવ્યો હતો. સંગીત ક્ષેત્રે પ્રદાન બદલ મુખ્ય પ્રધાને...

છેલ્લા બે વર્ષથી સાબરકાંઠાના એક યુવા ધારાસભ્યને ગાંધીનગર જિલ્લાની ખૂબસૂરત મહિલા કાર્યકર સાથે મીઠા સંબંધ હતા. જે માટે ધારાસભ્યે તેને મકાન, ગાડી સહિતની લાલચ આપીને પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો. જોકે બે વર્ષમાં વાયદા પ્રમાણે કંઇ જ ન મળતાં આખરે મહિલા...

સગાઇ તૂટી જવાથી નારાજ પાટણની એક મહિલા ડોક્ટરે તેના પૂર્વ મંગેતરના ફેસબૂક-જીમેઇલ એકાઉન્ટ હેક કરીને ધમકી આપતાં પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદની વિખ્યાત...

ઉત્તર ગુજરાતમાં રવિવારે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે પરિવારના સાત સભ્ય જીવતા ભડથું થઇ ગયા હતા. પાટણ વારાહી ગામે રહેતા વાળંદ સમાજના...

ગુજરાતમાં ‘અનલોક-૨’ બાદ જનજીવન ફરી એકવાર ધબકતું થઇ ગયું  ત્યારે ગુજરાતનું એક ગામ કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા સજાગ છે. કોરોના સાથે જીવવું કેમ તેના માટે આ ગામ લોકોને બોધપાઠ આપે છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા પુંસરી ગામમાં લોકોની જ્યાં સૌથી વધુ...

બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં સંચાલક મંડળની ચૂંટણી બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે શંકર ચૌધરી બીજી ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. ૪૦ વર્ષ બાદ સંચાલક મંડળની બિનહરીફ...

ઐતિહાસિક શહેર વડનગરમાં તાજેતરમાં પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન બૌદ્ધ સમયના સ્તૂપ સહિતના અવશેષો મળી આવ્યા હતા. વડનગરનો બૌદ્ધ અને પુરાતત્ત્વીય સર્કિટ તરીકે વિકાસ હેતુ અનેકવિધ કામો ચાલે છે. આ કામોના નિરીક્ષણ માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ...

શક્તિપીઠ અંબાજીમાં આ નવરાત્રી દરમિયાન રૂ. ૨.૫૦ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં જ્યારે અંબાજી ટ્રસ્ટને રૂ. ૧.૩૪ કરોડની આવક-ભેટ સ્વરૂપે મળી હોવાના અહેવાલ છે. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ઉલ્લાસ-ભક્તિભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. કોરોના...



to the free, weekly Gujarat Samachar email newsletter