નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામજી મંદિરની બાજુમાં રહેતા ચંદુજી અમુજી ઠાકોરના રહેણાક વિસ્તારમાં રામજી મંદિરના પુજારી અને સમર્થકોએ ચંદુજી ઠાકોરની અવજરજવરની...

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું...

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના નિરક્ષર નવલબહેન ચૌધરીએ વર્ષ ૨૦૨૦માં રૂ. ૧.૧૦ કરોડનું દૂધ ડેકીમાં ભરાવી રેકોર્ડ સર્જ્યો છે. ૬૨ વર્ષીય નવલબહેન...

કલોલના પંચવટી વિસ્તારમાં ગાર્ડનસિટી સોસાયટીમાં ૨૨મી ડિસેમ્બરે વહેલી સવારે ૭.૩૮ કલાકે બંધ મકાન પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યું અને તેની બાજુમાં આવેલું મકાન...

ડીસા શહેરના જીવદયાપ્રેમી અને રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલક જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે ૨૬મીએ દર્શન કરવા જતા હતા. તેઓ જાલોર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્વાનને બચાવવા જતાં પજેરો ગાડી પલટી ખાઇ ગઇ...

વિસનગર તાલુકાના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત નું ૨૪મી ડિસેમ્બરે નિધન થયું હતું. તેઓની તબિયત નાજુક હતી. અનુયાયીઓની પ્રાર્થના...

પાલનપુર: ડીસાના મનુ આસનાનીની (ઉં ૫૨) જવાબદારીઓ કોરોના કાળમાં વધી ગઈ છે. ૧૧ વર્ષની ઉંમરથી બિનવારસી લાશોની અંત્યેષ્ટિ કરતા મનુભાઈએ ૪૧ વર્ષમાં ૧૧ હજારથી વધુ...

મોડાસા તાલુકાના પહાડપુર ગામના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના વતની અને સર્વોદય...

અમેરિકાના પેન્સિલવેનિયામાં અશ્વેત લૂંટારુંઓએ ગુજરાતી એવા અશોક પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં મહેસાણાના કડીના વડુ ગામના પાટીદાર...

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાઇ છે. સાગરદાણ કૌભાંડમાં દૂધ ઉત્પાદક સંઘને થયેલી નુકસાનીના કેસમાં આ ધરપકડ...



to the free, weekly Gujarat Samachar email newsletter