સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

ઐતિહાસિક શહેર વડનગરમાં તાજેતરમાં પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન બૌદ્ધ સમયના સ્તૂપ સહિતના અવશેષો મળી આવ્યા હતા. વડનગરનો બૌદ્ધ અને પુરાતત્ત્વીય સર્કિટ તરીકે વિકાસ હેતુ અનેકવિધ કામો ચાલે છે. આ કામોના નિરીક્ષણ માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ...

શક્તિપીઠ અંબાજીમાં આ નવરાત્રી દરમિયાન રૂ. ૨.૫૦ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં જ્યારે અંબાજી ટ્રસ્ટને રૂ. ૧.૩૪ કરોડની આવક-ભેટ સ્વરૂપે મળી હોવાના અહેવાલ છે. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ઉલ્લાસ-ભક્તિભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. કોરોના...

ઔતિહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્વસ્તૂપ (મંદિર) અને ચૈત્ય (પ્રાર્થનાગૃહ) મળી આવ્યાં છે. બંને સ્થાપત્ય ૨૦ બાય ૨૦ મીટરના અને બીજીથી પાંચમી...

ભારત સરકારમાં ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પ્રથમ નોરતે ૧૭મી ઓક્ટોબરે વતન માણસામાં પોતાના મહોલ્લામાં નીકળતી માંડવીનાં દર્શન કર્યાં હતાં. કોરોનાના...

જિલ્લાના સાંતલપુરના કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ફરતી શાળા શરૂ કરી છે. કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો રૂગનાથભાઈ તેમજ મનોરંજનભાઈ દ્વારા બાઈક પર ફરતી શાળાનું બોર્ડ ટિંગાડી ફરતી શાળા શરૂ...

પરિવાર સાથે ડીસામાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી ૧૬મી ઓક્ટોબરે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થતાં તેના પરિજનોએ દીકરીની શોધ આદરી હતી. મોડી સાંજ સુધી કિશોરીના કોઈ સમાચાર ન મળતાં કુટુંબીજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે...

રાજ્ય સરકારની સૂચના અનુસાર આ વર્ષે અંબાજી મંદિર પરિસરમાં ગરબાનું મોટા પાયે આયોજન કરાયું નથી. જોકે નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભાવિકો દર્શન કરી શકશે અને...

વિસનગરના સેવાલિયા ગામના દિલીપભાઈ ભાઈચંદભાઈ પટેલ (ઉ. વ. ૪૩) પોતાના માતા-પિતા, પત્ની અને બે બાળકો સાથે ફ્લોરિડામાં સ્થાયી હતા. તેઓ ફ્લોરિડા શહેરમાં સ્ટોર...

ડેડોલ ગામમાં તાજેતરમાં રોડ, પાણીની ટાંકી, કમિટી હોલ સહિતના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્તનો જાહેર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત...

 મા અંબાજીનું મંદિર હવે સંપૂર્ણ સુવર્ણમય બનવા જઈ રહ્યું છે ત્યારે બીજી ઓક્ટોબરે રાજકોટના દાતાએ રૂ. ૬૮. ૨૦ લાખનું સવા કિલો સોનું મા અંબાના ચરણમાં અર્પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter