
ઔતિહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્વસ્તૂપ (મંદિર) અને ચૈત્ય (પ્રાર્થનાગૃહ) મળી આવ્યાં છે. બંને સ્થાપત્ય ૨૦ બાય ૨૦ મીટરના અને બીજીથી પાંચમી...
મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

ઔતિહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્વસ્તૂપ (મંદિર) અને ચૈત્ય (પ્રાર્થનાગૃહ) મળી આવ્યાં છે. બંને સ્થાપત્ય ૨૦ બાય ૨૦ મીટરના અને બીજીથી પાંચમી...

ભારત સરકારમાં ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પ્રથમ નોરતે ૧૭મી ઓક્ટોબરે વતન માણસામાં પોતાના મહોલ્લામાં નીકળતી માંડવીનાં દર્શન કર્યાં હતાં. કોરોનાના...
જિલ્લાના સાંતલપુરના કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ફરતી શાળા શરૂ કરી છે. કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો રૂગનાથભાઈ તેમજ મનોરંજનભાઈ દ્વારા બાઈક પર ફરતી શાળાનું બોર્ડ ટિંગાડી ફરતી શાળા શરૂ...
પરિવાર સાથે ડીસામાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી ૧૬મી ઓક્ટોબરે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થતાં તેના પરિજનોએ દીકરીની શોધ આદરી હતી. મોડી સાંજ સુધી કિશોરીના કોઈ સમાચાર ન મળતાં કુટુંબીજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે...

રાજ્ય સરકારની સૂચના અનુસાર આ વર્ષે અંબાજી મંદિર પરિસરમાં ગરબાનું મોટા પાયે આયોજન કરાયું નથી. જોકે નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભાવિકો દર્શન કરી શકશે અને...

વિસનગરના સેવાલિયા ગામના દિલીપભાઈ ભાઈચંદભાઈ પટેલ (ઉ. વ. ૪૩) પોતાના માતા-પિતા, પત્ની અને બે બાળકો સાથે ફ્લોરિડામાં સ્થાયી હતા. તેઓ ફ્લોરિડા શહેરમાં સ્ટોર...

ડેડોલ ગામમાં તાજેતરમાં રોડ, પાણીની ટાંકી, કમિટી હોલ સહિતના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્તનો જાહેર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત...

મા અંબાજીનું મંદિર હવે સંપૂર્ણ સુવર્ણમય બનવા જઈ રહ્યું છે ત્યારે બીજી ઓક્ટોબરે રાજકોટના દાતાએ રૂ. ૬૮. ૨૦ લાખનું સવા કિલો સોનું મા અંબાના ચરણમાં અર્પણ...

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...
અરવલ્લી જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલો ચોર સ્કૂલની ઓફિસમાં જ ઊંઘી ગયો હતો અને ૨૪મીએ વહેલી સવારે સ્કૂલમાં પહોંચેલા શાળાના સ્ટાફના હાથે ઝડપાઈ જતાં પોલીસને સોંપાયો હતો.