સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...

અરવલ્લી જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલો ચોર સ્કૂલની ઓફિસમાં જ ઊંઘી ગયો હતો અને ૨૪મીએ વહેલી સવારે સ્કૂલમાં પહોંચેલા શાળાના સ્ટાફના હાથે ઝડપાઈ જતાં પોલીસને સોંપાયો હતો.

 ઊંઝા એપીએમસીમાં ખરીદ વેચાણના સોદાઓની થતી શેષ આવકમાં કરોડોની કૌભાંડ ગજવનાર કર્મચારી સૌમિલ પટેલને નિવેદન માટે નોટિસ પાઠવાતા ૨૪મીએ એપીએમસીમાં જિલ્લા રજિસ્ટ્રર સમક્ષ સવારે હાજર તો થયા પરંતુ માનસિક સ્થિતિ સારી ન હોવાનું નિવેદન આપીને દસ દિવસ બાદ...

મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. હવે ધરોઈ ડેમ ઉપર વોટર એરોડ્રમ બનવા જઈ રહ્યું છે. ડિરેક્ટરેટ જનરલ...

ઔદ્યોગિક સ્તરે પહેલેથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે. જેની પાછળ બનાસ ડેરી મહત્ત્વનું...

• ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું અવસાન• હોસ્પિટલમાં આગ લાગી તો ઇન્ચાર્જે કહ્યું ધુમાડાએ દર્દીઓ માટે ‘હવન જેવું પવિત્ર’ કામ કર્યું!• ‘સુરખાબનગરી’ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવા તરફ

વડા પ્રધાન મોદીના વતન વડનગરની કાયાપલટ માટેની કવાયત હાથ ધરાઈ રહી હોવાની જાહેરાત તેમના જન્મદિને ૧૭મી સપ્ટેમ્બરે કરાઈ હતી. વડનગરના વિકાસ માટે ડ્રીમ પ્રોજેક્ટરૂપે...

ગુણભાંખરીમાં ત્રિવેણી સંગમ સ્થાને ૧૧મી સપ્ટેમ્બરે રાજસ્થાન (મેવાડ) અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને સમાજને વહેંચવાના કાર્યમાં જોડાયેલા તત્ત્વો સામે જાગૃત થઈને તેનો વિરોધ કરવા બાબતે ચર્ચા...

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈભક્તો મા જગદંબાનાં દર્શન કરવા પગપાળા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો બંધ રાખવામાં...

વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter