- 27 Nov 2020

સગાઇ તૂટી જવાથી નારાજ પાટણની એક મહિલા ડોક્ટરે તેના પૂર્વ મંગેતરના ફેસબૂક-જીમેઇલ એકાઉન્ટ હેક કરીને ધમકી આપતાં પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદની વિખ્યાત...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
સગાઇ તૂટી જવાથી નારાજ પાટણની એક મહિલા ડોક્ટરે તેના પૂર્વ મંગેતરના ફેસબૂક-જીમેઇલ એકાઉન્ટ હેક કરીને ધમકી આપતાં પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદની વિખ્યાત...
ઉત્તર ગુજરાતમાં રવિવારે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે પરિવારના સાત સભ્ય જીવતા ભડથું થઇ ગયા હતા. પાટણ વારાહી ગામે રહેતા વાળંદ સમાજના...
ગુજરાતમાં ‘અનલોક-૨’ બાદ જનજીવન ફરી એકવાર ધબકતું થઇ ગયું ત્યારે ગુજરાતનું એક ગામ કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા સજાગ છે. કોરોના સાથે જીવવું કેમ તેના માટે આ ગામ લોકોને બોધપાઠ આપે છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા પુંસરી ગામમાં લોકોની જ્યાં સૌથી વધુ...
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં સંચાલક મંડળની ચૂંટણી બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે શંકર ચૌધરી બીજી ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. ૪૦ વર્ષ બાદ સંચાલક મંડળની બિનહરીફ...
ઐતિહાસિક શહેર વડનગરમાં તાજેતરમાં પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન બૌદ્ધ સમયના સ્તૂપ સહિતના અવશેષો મળી આવ્યા હતા. વડનગરનો બૌદ્ધ અને પુરાતત્ત્વીય સર્કિટ તરીકે વિકાસ હેતુ અનેકવિધ કામો ચાલે છે. આ કામોના નિરીક્ષણ માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ...
શક્તિપીઠ અંબાજીમાં આ નવરાત્રી દરમિયાન રૂ. ૨.૫૦ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં જ્યારે અંબાજી ટ્રસ્ટને રૂ. ૧.૩૪ કરોડની આવક-ભેટ સ્વરૂપે મળી હોવાના અહેવાલ છે. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ઉલ્લાસ-ભક્તિભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. કોરોના...
ઔતિહાસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્વસ્તૂપ (મંદિર) અને ચૈત્ય (પ્રાર્થનાગૃહ) મળી આવ્યાં છે. બંને સ્થાપત્ય ૨૦ બાય ૨૦ મીટરના અને બીજીથી પાંચમી...
ભારત સરકારમાં ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પ્રથમ નોરતે ૧૭મી ઓક્ટોબરે વતન માણસામાં પોતાના મહોલ્લામાં નીકળતી માંડવીનાં દર્શન કર્યાં હતાં. કોરોનાના...
જિલ્લાના સાંતલપુરના કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ફરતી શાળા શરૂ કરી છે. કોલીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો રૂગનાથભાઈ તેમજ મનોરંજનભાઈ દ્વારા બાઈક પર ફરતી શાળાનું બોર્ડ ટિંગાડી ફરતી શાળા શરૂ...
પરિવાર સાથે ડીસામાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી ૧૬મી ઓક્ટોબરે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થતાં તેના પરિજનોએ દીકરીની શોધ આદરી હતી. મોડી સાંજ સુધી કિશોરીના કોઈ સમાચાર ન મળતાં કુટુંબીજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે...