
આ વર્ષે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે સાદગીથી અંબાજીમાં ઉજવાયો હતો. જોકે પ્રાગટયોત્સવમાં પણ મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
આ વર્ષે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે સાદગીથી અંબાજીમાં ઉજવાયો હતો. જોકે પ્રાગટયોત્સવમાં પણ મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું...
મહેસાણામાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારીએ બાકી નીકળતા ૫૦૦ રૂપિયા પરત મેળવવા તાજેતરમાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજી કરવા અને કોર્ટ કાર્યવાહી માટે તેમણે અત્યાર સુધીમાં રૂ. ૩૦ હજાર જેટલી ફી ચૂકવી છે. ૬ વર્ષ અગાઉ ૧૦ હજાર રૂપિયા લેનાર...
સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં ચાલતા નમક ઉદ્યોગમાં ત્રણ વર્ષથી સોલાર પેનલ દ્વારા કાયાપલટ આવી છે. આ ઉદ્યોગના ૫૦૦ જેટલા અગરોમાં સોલાર લાઇટ પાવર સિસ્ટમનો...
મહેસાણા જિલ્લાનું મોઢેરા સૂર્યમંદિર અને પરિસર ઉતરાર્ધ મહોત્સવ દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું.
દર શિયાળામાં હજારો માઇલનું અંતર કાપી જુદા-જુદા દેશમાંથી યાયાવર પક્ષીઓનું કચ્છ અને નડાબેટમાં આગમન થાય છે. હિમાલયના રાજહંસ કહેવાતા બાર હેડેડ ગીઝ પક્ષીનું...
ગાંધીનગર જિલ્લાના માણસાના વિહાર ગામની સીમમાં પ્રાચીન વિહાર નગરી ૧૧૮ હેક્ટર વિસ્તારમાં નીચે દટાયેલી હોવાના અનુમાન સાથે પુરાતત્ત્વ વિભાગની ટીમે તાજેતરમાં...
કોરોના કાળમાં ગાયક કલાકાર સાથે માસ્ક પહેર્યા વગર ઘોડે ચઢી ટોળું ભેગું કરનારા ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડયા તાજેતરમાં ફરી એકવાર ઘોડીએ ચઢ્યા અને Djના...
એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી છે. ACBએ જણાવ્યું કે, ના. મામલતદારની હોદ્દાની રૂએ વિરમ દેસાઈએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી, પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ મળી...
અમેરિકામાં સ્થાયી થયેલા ઊંઝાના એનઆરઆઇ સ્નેહલ પટેલને એકાદ મહિના પહેલાં સીટીએમમાં બરોડા એક્સપ્રેસ વે પાસે અટકાવી રૂ. ૧૮ હજારનો તોડ અને દારૂની પરમિટવાળી બે બોટલો પડાવનારા બે હોમગાર્ડ રવિ ગ્રામીણ અને સુરેશ જાદવ સામે વિરુદ્વ રામોલ પોલીસ ગુનો દાખલ...