નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

શહેર અને આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ઉત્ખનનની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં વડનગરના અમરથોળ દરવાજા નજીક પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ૨૦૦૦ વર્ષ...

વિશ્વમાં બાળકોનાં ભણતરમાં સુધારો કરવા માટે અનેક યોજનાઓ અમલમાં હોય છે. વિશ્વભરમાં બાળકોનાં શિક્ષણ માટે કાર્યરત બીઆઇસી ક્રિસ્ટલ પેન સંસ્થા દર વર્ષે બાળકોના...

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણકાર્ય માટે ભંડોળ એકત્ર કરવા ૧૫ જાન્યુઆરીથી દેશભરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ યાત્રા શરૂ...

પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે રવિવારે રાત્રે ૧૧.૦૦ કલાકના અરસામાં પાટણના હારિજ ત્રણ રસ્તા નજીક મોટી સંખ્યામાં લોકોને જોઇને અજાણ્યો ટ્રક ચાલક અંધારાનો લાભ લઇને ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો તેટલામાં પોલીસ સ્થળે પહોંચી હતી. અજાણ્યા...

આ વર્ષે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે સાદગીથી અંબાજીમાં ઉજવાયો હતો. જોકે પ્રાગટયોત્સવમાં પણ મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું...

મહેસાણામાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારીએ બાકી નીકળતા ૫૦૦ રૂપિયા પરત મેળવવા તાજેતરમાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજી કરવા અને કોર્ટ કાર્યવાહી માટે તેમણે અત્યાર સુધીમાં રૂ. ૩૦ હજાર જેટલી ફી ચૂકવી છે. ૬ વર્ષ અગાઉ ૧૦ હજાર રૂપિયા લેનાર...

સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં ચાલતા નમક ઉદ્યોગમાં ત્રણ વર્ષથી સોલાર પેનલ દ્વારા કાયાપલટ આવી છે. આ ઉદ્યોગના ૫૦૦ જેટલા અગરોમાં સોલાર લાઇટ પાવર સિસ્ટમનો...

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું.

દર શિયાળામાં હજારો માઇલનું અંતર કાપી જુદા-જુદા દેશમાંથી યાયાવર પક્ષીઓનું કચ્છ અને નડાબેટમાં આગમન થાય છે. હિમાલયના રાજહંસ કહેવાતા બાર હેડેડ ગીઝ પક્ષીનું...



to the free, weekly Gujarat Samachar email newsletter