નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

મહેસાણા જિલ્લાના હોમગાર્ડ ટ્રેનીંગ સેન્ટરમાં એક મહંતને પોલીસ અધિકારીની જેમ જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ અંગેની એક વીડિયો ક્લિપ ફરતી...

યાત્રાધામ ખેડબ્રહ્મામાં બિરાજમાન અંબાકા માતાજીના મંદિરના ગર્ભગૃહના દરવાજાને ચાંદીથી મઢવામાં આવ્યા છે. તાજેતરમાં પૂનમના દિવસે આ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ...

 નિઃસંતાન દંપતી સંતાન માટે કેટકેટલી બાધા-આખડી રાખતા હોય છે. તો બીજી તરફ જેને સંતાન હોય તેને કંઈ કિંમત નહીં હોવાનો કિસ્સો કડીમાં બહાર આવ્યો છે. એક પુત્રી...

ઐતિહાસિક નગરી વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી ઉત્ખનની કામગીરી ચાલી રહી છે. જેમાં જુદા જુદા સ્થળોએ ખોદકામ દરમિયાન બૌધ્ધ અવશેષો તેમજ સિક્કા,...

ઇસ્ટ આફ્રિકાથી કલોલ પોતાના વતન આવેલા ૩૧ વર્ષીય યુવાનને શરદીની બીમારી થતાં કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આથી યુવાનને ૧૧ માર્ચે ગાંધીનગર સિવિલ...

વિહાર ગામના વિહારિયા હનુમાનજી મંદિર પાસે પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે. ખોદકામની સાથે આસપાસના વિસ્તારોમાં અભ્યાસ અને સંશોધન વિભાગની ટીમ...

ચોરીના આરોપસર ૩ યુવાનોને પકડીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમાંથી બે આરોપીનાં એક પછી એક મૃત્યુ થયાં હતાં. આ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનાં ફરાર પોલીસ કર્મચારી માંથી એક ગફુર પીરાજી ઠાકોર ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુન્દ્રા પોલીસે...

પાટણ જિલ્લામાં અગાઉ પ્રદેશ કોંગ્રેસ મહિલા મંત્રી અલકા દરજી અને હિનાબહેન ભ્રહ્મભટ્ટ નામની કાર્યકરોએ કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. પટેલ ઉપર રૂપિયા લઈને ટિકિટો...

રાજ્ય સરકારે રૂફટોપ પોલીસી અમલમાં મૂક્યા પછી લોકોના મકાનો અને કચેરીઓની અગાસી પર સૌર ઊર્જા પેદા કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા મથકમાં પણ સૂર્યના કિરણો...



to the free, weekly Gujarat Samachar email newsletter