દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું.
દર શિયાળામાં હજારો માઇલનું અંતર કાપી જુદા-જુદા દેશમાંથી યાયાવર પક્ષીઓનું કચ્છ અને નડાબેટમાં આગમન થાય છે. હિમાલયના રાજહંસ કહેવાતા બાર હેડેડ ગીઝ પક્ષીનું...
ગાંધીનગર જિલ્લાના માણસાના વિહાર ગામની સીમમાં પ્રાચીન વિહાર નગરી ૧૧૮ હેક્ટર વિસ્તારમાં નીચે દટાયેલી હોવાના અનુમાન સાથે પુરાતત્ત્વ વિભાગની ટીમે તાજેતરમાં...
કોરોના કાળમાં ગાયક કલાકાર સાથે માસ્ક પહેર્યા વગર ઘોડે ચઢી ટોળું ભેગું કરનારા ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડયા તાજેતરમાં ફરી એકવાર ઘોડીએ ચઢ્યા અને Djના...
એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી છે. ACBએ જણાવ્યું કે, ના. મામલતદારની હોદ્દાની રૂએ વિરમ દેસાઈએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી, પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ મળી...
અમેરિકામાં સ્થાયી થયેલા ઊંઝાના એનઆરઆઇ સ્નેહલ પટેલને એકાદ મહિના પહેલાં સીટીએમમાં બરોડા એક્સપ્રેસ વે પાસે અટકાવી રૂ. ૧૮ હજારનો તોડ અને દારૂની પરમિટવાળી બે બોટલો પડાવનારા બે હોમગાર્ડ રવિ ગ્રામીણ અને સુરેશ જાદવ સામે વિરુદ્વ રામોલ પોલીસ ગુનો દાખલ...
કોરોના કાળ અને લોકડાઉન પછીથી અંબાજી મંદિરમાં દાંતા સ્ટેટ સમયથી ચાલી આવતી માતાજીની પાવડી પૂજા મંદિર સત્તાવાળાઓએ બંધ કરવાથી રાજ્યના બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ...
દોઢેક વર્ષથી કેનેડામાં રહેતા અંબાસણ ગામના શિક્ષક કનુભાઇ પટેલના પુત્ર સૌરભ (ઉં ૨૭)ને ૮૩ વર્ષીય દાદી સંતોકબાના સ્વધામના સમાચાર મળતાં તેણે બાનાં સંસ્મરણો...
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામના એક રિક્ષાચાલક તેમની રિક્ષામાં પાણીની ટાંકી ફિટ કરી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં...
દૂધસાગર ડેરીમાં ૧૫ વર્ષ બાદ સ્પષ્ટ બહુમત સાથે સત્તા પરિવર્તન થયું છે. હરીફોએ જણાવ્યું કે, વિપુલ ચૌધરીના સતત એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ચૂંટણીમાં ૧૫ બેઠકો...